- Central Gujarat
- અંબાલાલ પટેલે હવામાનની નહીં પણ, રાજકારણની ચોંકાવનારી આગાહી કરી છે
અંબાલાલ પટેલે હવામાનની નહીં પણ, રાજકારણની ચોંકાવનારી આગાહી કરી છે
By Khabarchhe
On

હવામાનની આગાહી માટે જાણીતા અંબાલાલ પટેલે આ વખતે રાજકારણની આગાહી કરી છે. મકર સંક્રાતિનું સ્વરૂપ અને ફળના આધારે પટેલે કહ્યું છે કે, રાજકીય પક્ષોમાં હુંસાતુસી થશે, મોટા પાયે પક્ષ પલટો થશે અને સરકારો માટે પણ મુસીબતનો સમય રહેશે.
પટેલે કહ્યું કે, આ વખતે સંક્રાતિ બાલવ કરણમાં હતી જેનું વાહન વાઘ હતું અને પેટા વાહન ઘોડો હતો. સંક્રાતિએ પીળા વસ્ત્રો ધારણ કર્યા હતા અને હાથમાં ગદા હતી, કપાલ પર તિલક હતું. જાસ્મીનના ફુલોને મોતીના શણગાર સથે પકડી રાખ્યા હતા.
સંક્રાતિ પૂર્વથી પશ્ચિમ તરફ આગળ વધી રહી છે અને ઉત્તર-પશ્ચિમ તરફ જઇ રહી છે. જેને કારણે ફેબ્રુઆરી- માર્ચ મહિનામાં રાજકારણમાં મોટી ઉથલ-પાથલ થશે.અંબાલાલ પટેલના નિવેદનને કારણે રાજકારણીઓની ઉંઘ હરામ થઇ ગઇ છે.
About The Author
Top News
Published On
આજે માર્ચ મહિનાનો છેલ્લો દિવસ છે અને આવતીકાલે એટલે કે 1લી એપ્રિલ 2025થી નવું ટેક્સવર્ષ શરૂ થવા જઈ રહ્યું છે....
મુસ્કાન-સાહિલને મળવા જેલમાં ગયા અરુણ ગોવિલ, રામાયણ આપીને કહ્યું, તમે...
Published On
By Kishor Boricha
મેરઠના સૌરભ હત્યા કેસના આરોપી મુસ્કાન અને સાહિલ છેલ્લા 10 દિવસથી મેરઠ જિલ્લા જેલમાં બંધ છે. આ દરમિયાન, બંને...
સંજય રાઉતના મતે આ રાજ્યમાંથી હશે PM મોદીનો રાજકીય ઉત્તરાધિકારી, RSS નક્કી કરશે
Published On
By Kishor Boricha
નાગપુરમાં RSS મુખ્યાલયની PM નરેન્દ્ર મોદીની મુલાકાતના એક દિવસ પછી, ઉદ્ધવ ઠાકરેના શિવસેના નેતા સંજય રાઉતના નિવેદનથી બધા ચોંકી...
હિતેન્દ્ર દેસાઈ: યુદ્ધ જેવા મુશ્કેલ સમયના મજબૂત નેતા
Published On
By Nilesh Parmar
હિતેન્દ્ર દેસાઈએ 20 સપ્ટેમ્બર 1965થી 12 મે 1971 સુધી ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે કાર્ય કર્યું. આ સમયગાળો ગુજરાત માટે ખૂબ જ...
Opinion

31 Mar 2025 17:12:26
હિતેન્દ્ર દેસાઈએ 20 સપ્ટેમ્બર 1965થી 12 મે 1971 સુધી ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે કાર્ય કર્યું. આ સમયગાળો ગુજરાત માટે ખૂબ જ...
Copyright (c) Khabarchhe All Rights Reserved.