અંબાલાલ પટેલે હવામાનની નહીં પણ, રાજકારણની ચોંકાવનારી આગાહી કરી છે

હવામાનની આગાહી માટે જાણીતા અંબાલાલ પટેલે આ વખતે રાજકારણની આગાહી કરી છે. મકર સંક્રાતિનું સ્વરૂપ અને ફળના આધારે પટેલે કહ્યું છે કે, રાજકીય પક્ષોમાં હુંસાતુસી થશે, મોટા પાયે પક્ષ પલટો થશે અને સરકારો માટે પણ મુસીબતનો સમય રહેશે.

પટેલે કહ્યું કે, આ વખતે સંક્રાતિ બાલવ કરણમાં હતી જેનું વાહન વાઘ હતું અને પેટા વાહન ઘોડો હતો. સંક્રાતિએ પીળા વસ્ત્રો ધારણ કર્યા હતા અને હાથમાં ગદા હતી, કપાલ પર તિલક હતું. જાસ્મીનના ફુલોને મોતીના શણગાર સથે પકડી રાખ્યા હતા.

સંક્રાતિ પૂર્વથી પશ્ચિમ તરફ આગળ વધી રહી છે અને ઉત્તર-પશ્ચિમ તરફ જઇ રહી છે. જેને કારણે ફેબ્રુઆરી- માર્ચ મહિનામાં રાજકારણમાં મોટી ઉથલ-પાથલ થશે.અંબાલાલ પટેલના નિવેદનને કારણે રાજકારણીઓની ઉંઘ હરામ થઇ ગઇ છે.

About The Author

Top News

LPG, UPIથી લઈને ટોલ ટેક્સ... 1 એપ્રિલથી દેશમાં લાગુ થશે આ 10 મોટા ફેરફારો

આજે માર્ચ મહિનાનો છેલ્લો દિવસ છે અને આવતીકાલે એટલે કે 1લી એપ્રિલ 2025થી નવું ટેક્સવર્ષ શરૂ થવા જઈ રહ્યું છે....
Money 
LPG, UPIથી લઈને ટોલ ટેક્સ... 1 એપ્રિલથી દેશમાં લાગુ થશે આ 10 મોટા ફેરફારો

મુસ્કાન-સાહિલને મળવા જેલમાં ગયા અરુણ ગોવિલ, રામાયણ આપીને કહ્યું, તમે...

મેરઠના સૌરભ હત્યા કેસના આરોપી મુસ્કાન અને સાહિલ છેલ્લા 10 દિવસથી મેરઠ જિલ્લા જેલમાં બંધ છે. આ દરમિયાન, બંને...
National 
મુસ્કાન-સાહિલને મળવા જેલમાં ગયા અરુણ ગોવિલ, રામાયણ આપીને કહ્યું, તમે...

સંજય રાઉતના મતે આ રાજ્યમાંથી હશે PM મોદીનો રાજકીય ઉત્તરાધિકારી, RSS નક્કી કરશે

નાગપુરમાં RSS મુખ્યાલયની PM નરેન્દ્ર મોદીની મુલાકાતના એક દિવસ પછી, ઉદ્ધવ ઠાકરેના શિવસેના નેતા સંજય રાઉતના નિવેદનથી બધા ચોંકી...
National 
સંજય રાઉતના મતે આ રાજ્યમાંથી હશે PM મોદીનો રાજકીય ઉત્તરાધિકારી, RSS નક્કી કરશે

હિતેન્દ્ર દેસાઈ: યુદ્ધ જેવા મુશ્કેલ સમયના મજબૂત નેતા

હિતેન્દ્ર દેસાઈએ 20 સપ્ટેમ્બર 1965થી 12 મે 1971 સુધી ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે કાર્ય કર્યું. આ સમયગાળો ગુજરાત માટે ખૂબ જ...
Opinion 
હિતેન્દ્ર દેસાઈ: યુદ્ધ જેવા મુશ્કેલ સમયના મજબૂત નેતા
Copyright (c) Khabarchhe All Rights Reserved.