ભાજપ શાસિત આ 3 રાજ્યો ગુજરાત સરકારના 7500 કરોડના લેણા નાણાં ચૂકવતી નથી

ગુજરાત સરકારે દેશના 3 મોટા રાજ્યો પાસેથી 7000 કરોડ રૂપિયા લેવાના છે અને આ ત્રણેય રાજ્યોમાં ભાજપની સરકાર છે. અત્યાર સુધીમાં માત્ર 100 કરોડ રૂપિયા જ ગુજરાત સરકારને મળ્યા છે.

વિધાનસભામાં આ આંકડા ગુજરાત સરકારે પોતે આપ્યા છે કે મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનની સરકાર પાસે કુલ 7593 કરોડ રૂપિયાની ઉઘરાણી બાકી છે. નર્મદા ડેમનું પાણી આ ત્રણેય રાજ્યો વાપરે છે અને તેમાંથી વીજળી મેળવીને પણ કમાણી કરે છે, પરંતુ ગુજરાત સરકારનો ચાર્જ ચૂકવતી નથી.

મહારાષ્ટ્રએ અત્યાર સુધીમાં 65.67 કરોડ રૂપિયાની ચૂકવણી કરી છે, જ્યારે રાજસ્થાને 27.31 કરોડ આપ્યા છે અને ચોંકાવનારી વાત એ છે કે મધ્ય પ્રદેશે આજ સુધી એક રૂપિયો ચૂકવ્યો નથી.

Related Posts

Top News

લોકસભામાં ઈમિગ્રેશન બિલ પાસ, અમિત શાહે કહ્યું- ભારત કોઇ ધર્મશાળા નથી

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે, સરકાર એ લોકોનું સ્વાગત કરવા તૈયાર છે, જેઓ પર્યટકના રૂપમાં કે શિક્ષણ, ...
National  Politics 
લોકસભામાં ઈમિગ્રેશન બિલ પાસ, અમિત શાહે કહ્યું- ભારત કોઇ ધર્મશાળા નથી

ભારતમાં સૂર્યગ્રહણ ક્યારે? જાણો સૂતક કાળ માન્ય રહેશે કે નહીં

સૂર્યમંડળમાં ગ્રહણ એક ખગોળીય ઘટના હોઈ શકે છે, પરંતુ જ્યોતિષશાસ્ત્ર અનુસાર તેની અસર ફાયદાકારક અથવા નુકસાનકારક હોઈ શકે છે, જેની...
Astro and Religion 
ભારતમાં સૂર્યગ્રહણ ક્યારે? જાણો સૂતક કાળ માન્ય રહેશે કે નહીં

મ્યાનમાર-થાઈલેન્ડમાં 7.5 અને 7ની તીવ્રતાના બે ભૂકંપ, બિલ્ડીંગો પણ ધરાશાયી

મ્યાનમાર અને થાઈલેન્ડના બેંગકોકમાં ખૂબ જ તીવ્ર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મ્યાનમારમાં બે મોટા ભૂકંપ આવ્યા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી...
World 
મ્યાનમાર-થાઈલેન્ડમાં 7.5 અને 7ની તીવ્રતાના બે ભૂકંપ, બિલ્ડીંગો પણ ધરાશાયી

યોગી આદિત્યનાથ ભાજપનો હિન્દુત્વનો ચહેરો અને નેતૃત્વ બની રહ્યા છે

ભારતના રાજકીય વિષયોમાં હિન્દુત્વની વિચારધારા એક મહત્વપૂર્ણ પરિબળ રહી છે અને આ વિચારધારાને બળ આપવામાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)નું યોગદાન...
National 
યોગી આદિત્યનાથ ભાજપનો હિન્દુત્વનો ચહેરો અને નેતૃત્વ બની રહ્યા છે

Opinion

બળવંતરાય મહેતા: દેશમાં ગામડાઓના વિકાસના પિતામહ, જે યુદ્ધમાં શહીદ થઇ ગયા બળવંતરાય મહેતા: દેશમાં ગામડાઓના વિકાસના પિતામહ, જે યુદ્ધમાં શહીદ થઇ ગયા
બળવંતરાય મહેતાનો ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનો કાર્યકાળ માત્ર બે જ વર્ષનો હતો (19 સપ્ટેમ્બર 1963 - 19 સપ્ટેમ્બર 1965),  છતાં તેમણે...
આર.સી.ફળદુ: એક વાલી જેવું વ્યક્તિત્વ અને સમાજનો કોઈ પણ વ્યક્તિ જેમને જઈને મળી શકે
જીવરાજ મહેતા: પહેલા મુખ્યમંત્રી, કોંગ્રેસમાં જૂથબંધી તેમને પણ નડી હતી
હરેન પંડ્યા: હૈયું જ્યાં સુધી ધબક્યું ત્યાં સુધી સમાજ સેવા, ભાજપ અને કાર્યકર્તાઓને સમર્પિત રહ્યું
કિશોરભાઈ વાંકાવાલા ભાજપના એક એવા સુરતી નેતા જે સૌને ગમતા અને સૌના થઈને સુરત માટે કામ કરતા
Copyright (c) Khabarchhe All Rights Reserved.