ગુજરાતના 2 ધારાસભ્ય સહિત 4 સામે ધરપકડ વોરંટ

ગુજરાતના 2 ધારાસભ્ય સહિત 4 સામે રાજકોટની કોર્ટ ધરપકડ વોરંટ ઇશ્યુ કરતા રાજકારણમાં ગરમાટો આવી ગયો છે. કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર, સી જે ચાવડા, સુખદેવ રાઠવા અને વિપક્ષ નેતાના અંગત સચિવ સામે વોરંટ ઇશ્યુ થયું છે.

 રાજકોટમાં સહારા ઇન્ડિયાની જમીન માટે ઝોનમાં ફેરફાર કરીને 500 કરોડ રૂપિયાનું કૌભાંડ થયું હોવાનું થોડા વર્ષો પહેલા કોંગ્રેસ નેતાઓએ આરોપ લગાવ્યો હતો. આ સામે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગરની કોર્ટમાં બદનક્ષીનો કેસ કર્યો અને રાજકોટના નેતા નીતિશ ભારદ્વાજે રાજકોટની કોર્ટમાં કેસ કર્યો હતો. રૂપાણીએ કેસ પાછો ખેંચી લીધો હતો, પરંતુ રાજકોટમાં કેસ ચાલું હતો. કોંગ્રેસ નેતાઓ કોર્ટમાં હાજર નહોતા રહેતા એટલે ધરપકડ વોરંટ ઇશ્યુ કરવામાં આવ્યું છે. કોંગ્રેસ નેતા સી. જે. ચાવડા થોડા સમય પહેલા ભાજપમાં જોડાઇ ગયા હતા.

Related Posts

Top News

અંબાણીને 1 લાખ કરોડનું નુકસાન છતા નંબર 1 ધનિક, અદાણીને 1 લાખ કરોડનો ફાયદો છતા...

ગયા વર્ષે 1 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું હોવા છતાં, મુકેશ અંબાણી ભારતના સૌથી ધનિક વ્યક્તિ રહ્યા છે. મીડિયા...
Business 
અંબાણીને 1 લાખ કરોડનું નુકસાન છતા નંબર 1 ધનિક, અદાણીને 1 લાખ કરોડનો ફાયદો છતા...

સૌથી મજબુત, ટકાઉ અને વોટરપ્રૂફ સ્માર્ટફોન OPPO F29 Seriesનું ગુજરાતમાં વેચાણ શરૂ

અમદાવાદ, 28 માર્ચ: OPPO Gujarat દ્વારા અત્યંત અપેક્ષિત OPPO F29 સિરીઝનું ગ્રાન્ડ લોન્ચિંગ કરાયું છે, જેમાં OPPO F29 અને OPPO...
Tech & Auto 
સૌથી મજબુત, ટકાઉ અને વોટરપ્રૂફ સ્માર્ટફોન OPPO F29 Seriesનું ગુજરાતમાં વેચાણ શરૂ

ટ્રમ્પે ઇફ્તાર પાર્ટી આપી, પણ અમેરિકાના મુસ્લિમો કેમ ગુસ્સે થયા

મુસ્લિમો માટે સૌથી પવિત્ર મહિનો રમઝાન સમાપ્ત થવાનો છે, અને આવી સ્થિતિમાં દેશ અને દુનિયાભરમાં ઇફ્તાર પાર્ટીઓનું આયોજન કરવામાં...
World 
ટ્રમ્પે ઇફ્તાર પાર્ટી આપી, પણ અમેરિકાના મુસ્લિમો કેમ ગુસ્સે થયા

દિલ્હી હજ કમિટીએ કરી વક્ફ બિલનું સમર્થન, કહ્યું- પહેલા બિલ વાંચો પછી વિરોધ કરો

દિલ્હી હજ કમિટીના અધ્યક્ષ કૌસર જહાંએ ડીડી ન્યૂઝ સાથેની એક ખાસ વાતચીતમાં વક્ફ સંશોધન વિધેયકની જરૂરિયાત અને અનિવાર્યતા પર પોતાના...
National 
દિલ્હી હજ કમિટીએ કરી વક્ફ બિલનું સમર્થન, કહ્યું- પહેલા બિલ વાંચો પછી વિરોધ કરો

Opinion

બળવંતરાય મહેતા: દેશમાં ગામડાઓના વિકાસના પિતામહ, જે યુદ્ધમાં શહીદ થઇ ગયા બળવંતરાય મહેતા: દેશમાં ગામડાઓના વિકાસના પિતામહ, જે યુદ્ધમાં શહીદ થઇ ગયા
બળવંતરાય મહેતાનો ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનો કાર્યકાળ માત્ર બે જ વર્ષનો હતો (19 સપ્ટેમ્બર 1963 - 19 સપ્ટેમ્બર 1965),  છતાં તેમણે...
આર.સી.ફળદુ: એક વાલી જેવું વ્યક્તિત્વ અને સમાજનો કોઈ પણ વ્યક્તિ જેમને જઈને મળી શકે
જીવરાજ મહેતા: પહેલા મુખ્યમંત્રી, કોંગ્રેસમાં જૂથબંધી તેમને પણ નડી હતી
હરેન પંડ્યા: હૈયું જ્યાં સુધી ધબક્યું ત્યાં સુધી સમાજ સેવા, ભાજપ અને કાર્યકર્તાઓને સમર્પિત રહ્યું
કિશોરભાઈ વાંકાવાલા ભાજપના એક એવા સુરતી નેતા જે સૌને ગમતા અને સૌના થઈને સુરત માટે કામ કરતા
Copyright (c) Khabarchhe All Rights Reserved.