બ્રહ્માકુમારીના દાદી રત્નામોહિનીનું 101 વર્ષની વયે અમદાવાદમા નિધન

બ્રહ્માકુમારી (આબુરોડ)ના મુખ્ય વહીવટકર્તા રોજયોગિની દાદી રતનમોહિનું સોમવારે મોડી રાત્રે અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં નિધન થયું. તેઓ 101 વર્ષની વયના હતા. તેમના પાર્થિવ દેહને અમદાવાદથી આબુ લઇ જવામાં આવ્યો છે અને લોકોના દર્શન માટે રાખવામાં આવ્યો છે. તેમના નિધનને કારણે સમગ્ર બ્રહ્મકુમારી પરિવારમાં શોકની લાગણી ફેલાઇ ગઇ છે.

દાદીનો જન્મ 25 માર્ચ 1925ના દિવસે હેદ્રાબાદના સિંધમાં થયો હતો જે અત્યારે પાકિસ્તાનમાં છે. તેમનું બાળપણનું નામ લક્ષમી હતી. 13 વર્ષની વયે તેઓ બ્રહ્માકુમારીના સંપર્કમાં આવ્યા અને બ્રહ્માકુમારીની સ્થાપનામાં તેમનો મોટો ફાળો છે.

તેમણે ભારતી મૂલ્યો અને સંસ્કૃતિના પ્રચાર માટે 70000 કિ.મી સુધીની પદયાત્રા કરી હતી અને 13 જેટલા ટ્રેકીંગ કર્યા હતા. મહિલાઓને તાલિમ આપવામાં પણ તેમનું મોટું યોગદાન રહ્યુ હતું. તેમણે આખુ જીવન સેવામાં વિતાવી દીધું હતું.

 

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 25-04-2025 દિવસ: શુક્રવાર મેષ: આજનો દિવસ તમારા માટે વ્યસ્ત રહેશે. તમે તમારા અટકેલા કામને સંભાળી લેશો અને તેને જ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

લગ્ન પછી દુલ્હન રસગુલ્લા ખાઈને હાથ ધોવાના બહાને પ્રેમી સાથે ભાગી ગઈ

બિહારના મુંગેર જિલ્લામાં એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જ્યાં એક પુત્રી લોક લાજ છોડીને તેના લગ્નના દિવસે જ તેના...
National 
લગ્ન પછી દુલ્હન રસગુલ્લા ખાઈને હાથ ધોવાના બહાને પ્રેમી સાથે ભાગી ગઈ

ભારતે સિંધુ નદીનું પાણી અટકાવી દીધું, પાકિસ્તાન કેમ રાતા પાણીએ રડશે?

પહેલગામની ઘટના પછી ભારત સરકારે સિંધુ જળ સંધિનિ સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. મતલબ કે ભારતે પાકિસ્તાન પર વોટર સ્ટ્રાઇક...
National 
ભારતે સિંધુ નદીનું પાણી અટકાવી દીધું, પાકિસ્તાન કેમ રાતા પાણીએ રડશે?

રિચ ડેડ પુઅર ડેડના લેખકે જણાવ્યો અમીર બનવાનો નવો ફોર્મ્યૂલા, કહ્યું- મંદીમાં જઈ રહ્યું છે અમેરિકા

પર્સનલ ફાઇનાન્સનું પુસ્તક ‘રિચ ડેડ પુઅર ડેડ’ વાંચ્યું જ હશે. વાંચ્યું નહીં હોય, તો નામ તો સાંભળ્યું...
Business 
રિચ ડેડ પુઅર ડેડના લેખકે જણાવ્યો અમીર બનવાનો નવો ફોર્મ્યૂલા, કહ્યું- મંદીમાં જઈ રહ્યું છે અમેરિકા
Copyright (c) Khabarchhe All Rights Reserved.