- Gujarat
- કોંગ્રેસ ન્યાયપથ નામથી એક ઠરાવ મંજૂર કરશે, જે એક નવો અધ્યાય લખશે: સચીન પાયલોટ
કોંગ્રેસ ન્યાયપથ નામથી એક ઠરાવ મંજૂર કરશે, જે એક નવો અધ્યાય લખશે: સચીન પાયલોટ
By Khabarchhe
On

ગુજરાતમાં કોગ્રેસના 2 દિવસના રાષ્ટ્રીય અધિવેશનની આજથી એટલે કે 8 એપ્રિલથી અમદવાદમાં શરૂ થઇ ગઇ છે અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ગુજરાત આવ્યા છે. મંગળવારે કોંગ્રેસની વર્કિંગ કમિટીની મિટીંગ મળી અને આવતીકાલે અધિવેશન થવાનું છે એ પહેલા કોંગ્રેસના નેતા અને રાજસ્થાનના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચીન પાયલોટે મહત્ત્વની જાહેરાત કરી હતી.
કોંગ્રેસ CWCની બેઠક વચ્ચે સચીન પાયલોટે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધન કર્યુ હતું. પાયલોટે કહ્યુ કે, બેઠકની અંદર ન્યાયપથ નામથી એક ઠરાવ મુકવામાં આવ્યો છે જેની પર ચર્ચા ચાલી રહી છે. આ ન્યાયપથ એક નવો ઇતિહાસ લખશે. કોંગ્રેસ ગુજરાતમાં પોતાના મૂળિયા મજબુત કરી રહી છે. પાયલોટે કહ્યું કે 2025નું આખું વર્ષ કોંગ્રેસ માત્ર સંગઠનને મજબુત કરવા પર જ ધ્યાન આપશે.
Related Posts
Top News
Published On
આગામી દિવસોમાં આંધી-વંટોળ સાથે વરસાદ પડશે એવી આગાહી હવામાનના જાણકાર અંબાલાલ પટેલે કરી છે. પટેલે કહ્યું કે, મે મહિનો...
નિફ્ટી 27590 સુધી પહોંચી શકે છે, નિષ્ણાતોના મતે આ શેર ખૂબ કમાણી કરાવી આપશે!
Published On
By Kishor Boricha
ગયા અઠવાડિયે શેરબજારમાં જબરદસ્ત તેજી જોવા મળી. દરમિયાન, બ્રોકરેજ ફર્મ પ્રભુદાસ લીલાધર (PL કેપિટલ) એ આગાહી કરી છે...
બાઇક પર બાળકોને પાંજરામાં લઈ જનારને જોઈને કદાચ તમને હસવું આવી રહ્યું હોય, પરંતુ..
Published On
By Parimal Chaudhary
ભારતને આમ જ 'જુગાડુઓનો દેશ' કહેવામાં આવતો નથી. અહીં દરેક સમસ્યાનું કોઈક ને કોઈક અનોખું સમાધાન શોધી કાઢનારા...
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Published On
By Nilesh Parmar
તારીખ: 27-04-2025 દિવસ: રવિવાર મેષ: આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેશે, જે લોકો નોકરીમાં છે, તેમને તેમના અધિકારીઓનો સહયોગ મળશે,...
Opinion

26 Apr 2025 12:24:37
ભારત આપણું સ્વર્ણિમ રાષ્ટ્ર વિવિધતામાં એકતાનું પ્રતીક છે. પરંતુ તાજેતરની ઘટનાઓએ આ એકતા અને દેશભક્તિના મૂલ્યો પર ઊંડો પ્રશ્ન ઉભો...
Copyright (c) Khabarchhe All Rights Reserved.