- National
- પુરીના જગન્નાથ મંદિરનો ધ્વજ ગરુડ લઇને ઉડી ગયો, શું સંકેત છે?
પુરીના જગન્નાથ મંદિરનો ધ્વજ ગરુડ લઇને ઉડી ગયો, શું સંકેત છે?
By Khabarchhe
On

સોશિયલ મીડિયામાં જગન્નાથ પુરી મંદિરનો એક વીડિયો જબરદસ્ત વાયરલ થઇ રહ્યો છે. વાયરલ થઇ રહેલા વીડિયોમાં ગરુડ એક વિશાળ ધ્વજ લઇને મંદિરની ઉપર ઉડતું દેખાય રહ્યું છે. આ જોઇને લોકો ચોંકી ગયા છે.
દિવ્ય ભાસ્કરના અહેવાલમાં જ્યોતિષાચાર્ય આશિષ રાવલે કહ્યું કે, ઓડિશાના જગન્નાથ મંદિરનો ધ્વજ ગરુડ લઇને ઉડી ગયો. આ ઘટનાને સામાન્ય ઘટના કહી શકાય નહીં. ઇતિહાસમાં પહેલીવાર આવું બન્યું છે અને આ સંકેત સારા નથી. ગરુડ ભગવાન વિષ્ણુનું વાહન છે.
આ ઘટનાથી એવા સંકેત મળી રહ્યા છે કે, અર્થતંત્રમાં આર્થિક ભીંસ વધે, મહામંદીની ઘટનાનું નિર્માણ થાય. આફતોનુ અશુભ એંધાણ દેખાય રહ્યું છે. ધાર્મિક ઉન્માદ,ઝઘડા, ધાર્મિક સ્થાનો પર હુમલા, વાદ વિવાદ વધશે. મંદિર તરફથી હજુ કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
Related Posts
Top News
Published On
IPL હંમેશાં યુવાનો માટે એક મોટું મંચ રહ્યું છે. આ લીગમાં રમીને, ઘણા ખેલાડીઓ ભારત માટે ડેબ્યૂ કરી ચૂક્યા...
પહેલગામના દિવંગતોને શ્રદ્ધાંજલિ આપીને તરત ભાજપ મહિલા મોર્ચાએ બર્થડે ઉજવી
Published On
By Nilesh Parmar
પહેલગામની ઘટનાથી આખો દેશ દુખી છે અને લોકો શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. પરંતુ રાજકોટમાં ભાજપ મહિલા મોર્ચાએ જે કર્યુ તેને...
'યુદ્ધની કોઈ જરૂર નથી...', CMનું નિવેદન પાકિસ્તાની મીડિયામાં છવાયું, BJP કહે- આને પાકિસ્તાન રત્ન આપો
Published On
By Kishor Boricha
પહેલગામ આતંકવાદી હુમલા પર ભારતનો જવાબ કેટલો મજબૂત હોવો જોઈએ તે અંગે પત્રકારો દ્વારા પૂછવામાં આવતા, કર્ણાટકના CM સિદ્ધારમૈયાએ...
કેરળ હાઇકોર્ટે કેમ કહ્યું- મહિલાની દરેક વાત માનવી યોગ્ય નથી
Published On
By Kishor Boricha
એક મહત્વપૂર્ણ આદેશમાં, કેરળ હાઈકોર્ટે કહ્યું છે કે ફોજદારી કેસોમાં, ખાસ કરીને જાતીય ગુનાઓમાં, ફરિયાદી દ્વારા આપવામાં...
Opinion

26 Apr 2025 12:24:37
ભારત આપણું સ્વર્ણિમ રાષ્ટ્ર વિવિધતામાં એકતાનું પ્રતીક છે. પરંતુ તાજેતરની ઘટનાઓએ આ એકતા અને દેશભક્તિના મૂલ્યો પર ઊંડો પ્રશ્ન ઉભો...
Copyright (c) Khabarchhe All Rights Reserved.