હર્ષ સંઘવીને કારણે આખરે જૈન સમાજના આંદોલનનો સુખદ અંત આવ્યો

On

પાવાગઢમાં 16 જૂને મહાકાળી માતાના મંદિરના પગથિયા પાસે જૈન તીર્થકરોની પ્રતિમા હટાવી દેવાની ઘટનાએ જૈન સમાજમાં ભારે આક્રોશ ફેલાયો હતો, પરંતુ 3 દિવસની લડત બાદ આખરે રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવીની દરમિયાનગીરીને કારણે મંગળવારે મોડી રાત્રે જૈન સમાજના આંદોલનનનો સુખદ અંત આવી ગયો હતો અને જૈન સમાજના લોકોએ ઢોલ-નગારા સાથે ઉજવણી પણ કરી હતી.

16 જૂને જ્યારે આ ઘટના વિશે માહિતી બહાર આવી ત્યારે સુરતમાં જૈન સમાજના લોકો મોડી રાત્રે ક્લેકટર ઓફીસે પહોંચી ગયા હતા અને ભારે હલ્લાબોલ મચાવ્યો હતો. એ પછી રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ FIR કરવાનો આદેશ આપ્યો અને સતત જૈન સમાજના અગ્રણીઓ અને જૈનાચાર્યો સાથે વાર્તાલાપ કર્યો હતો.મંગળવારે મોડી રાત્રે જૈન સમાજની બધી માંગો માની લેવાતા આંદોલનને સમેટી લેવાયું હતું.

Related Posts

Top News

ઋતિક રોશનની માતાને પસંદ ન આવી ઇબ્રાહિમ અને ખુશીની 'નાદાનિયાં'!

સૈફ અલી ખાન અને અમૃતા સિંહના પુત્ર ઇબ્રાહિમ અલી ખાને પણ બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું છે. આ સ્ટાર કિડે 'નાદાનિયાં' થી...
Entertainment 
ઋતિક રોશનની માતાને પસંદ ન આવી ઇબ્રાહિમ અને ખુશીની 'નાદાનિયાં'!

સંભલ અને કાનપુરમાં ધૂળેટીના દિવસે નમાઝ અદા કરવાને લઈને જામા મસ્જિદ કમિટીનો મોટો નિર્ણય

ધૂળેટી અને જુમ્મેની નમાજ એક જ દિવસે થવાના કારણે નમાજના સમય અંગેની જે મૂંઝવણ હતી તે દૂર થઈ ગઈ છે....
National 
સંભલ અને કાનપુરમાં ધૂળેટીના દિવસે નમાઝ અદા કરવાને લઈને જામા મસ્જિદ કમિટીનો મોટો નિર્ણય

પીએમ આવાસ યોજનાના 1.50 લાખ લાભાર્થીઓને મોકલવામાં આવી નોટિસ, સામે આવ્યું આ કારણ

બિહાર સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ (PMAY-G) ના 1.50 લાખથી વધુ લાભાર્થીઓને તેમના વ્યક્તિગત બેંક ખાતાઓમાં જરૂરી રકમ જમા કરાવવા છતાં...
National 
પીએમ આવાસ યોજનાના 1.50 લાખ લાભાર્થીઓને મોકલવામાં આવી નોટિસ, સામે આવ્યું આ કારણ

હવે મોદી સરકાર 70 વર્ષ નહીં, પરંતુ આ ઉંમરના લોકોને પણ આપશે આયુષ્માન કાર્ડ!

ગયા વર્ષે, દિવાળીના અવસર પર, કેન્દ્ર સરકારે 70 વર્ષ અને તેથી વધુ ઉંમરના વૃદ્ધોને મફત તબીબી સારવારની સુવિધા...
Business 
હવે મોદી સરકાર 70 વર્ષ નહીં, પરંતુ આ ઉંમરના લોકોને પણ આપશે આયુષ્માન કાર્ડ!

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.
Khabarchhe Gujarati