રાહુલ ગાંધીના વિરોધ પછી UPSCનો નિર્ણય પાછો ખેંચી લેવામાં આવ્યો

On

UPSC મામલે કેન્દ્ર સરકારે પીછે હઠ કરવાની નોબત ઉભી થઇ છે. લેટરલ એન્ટ્રી દ્વારા એપોઇન્ટમેન્ટનો વિવાદ ઉભો થતા આખરે આ નિર્ણય પાછો ખેંચી લેવામાં આવ્યો છે. કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે UPSC ચેરમેન પ્રીતિ સુદાનને પત્ર લખીને ઓર્ડર રદ કરવા કહ્યું છે. PM મોદીના આદેશ બાદ આ નિર્ણય બદલવાની ફરજ પડી છે.

UPSCએ 17 ઓગસ્ટે લેટરલ ભરતી એન્ટ્રી માટે 45 જગ્યાઓ પર વેકેન્સી બહાર પાડી હતી, જે હવે રદ કરી દેવામાં આવી છે. રાહુલ ગાંધીએ વિરોધ નોંધાવેલો અને કહ્યું હતું કે, લેટરલ એન્ટ્રી દ્વારા SC-ST અને OBCના અધિકારો ખુલ્લેઆમ છીનવાઇ રહ્યા છે. મોદી સરકાર RSSના લોકોની જાહેર સેવક તરીકે ભરતી કરી રહી છે.

Related Posts

Top News

દિલ્હીના CM રેખા ગુપ્તા કેમ કરવા લાગ્યા કેજરીવાલના વખાણ? આતિશીને આપી નાખી સલાહ

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા આમ તો આમ આદમી પાર્ટી (AAP) પર આકરા પ્રહારો કરે છે. પરંતુ સોમવારે તેમણે...
National  Politics 
દિલ્હીના CM રેખા ગુપ્તા કેમ કરવા લાગ્યા કેજરીવાલના વખાણ? આતિશીને આપી નાખી સલાહ

હાર્દિક પર પ્રતિબંધ, બુમરાહને ઈજા...આ 3 ખેલાડી IPL 2025ની શરૂઆતની મેચમાંથી બહાર રહેશે

ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પછી, ભારતીય ટીમના ખેલાડીઓ IPLની 18મી સીઝનની તૈયારી કરી રહ્યા છે. IPL 2025 22...
Sports 
હાર્દિક પર પ્રતિબંધ, બુમરાહને ઈજા...આ 3 ખેલાડી IPL 2025ની શરૂઆતની મેચમાંથી બહાર રહેશે

ગુજરાતના લોકોને અમેરિકામાં ગેરકાયદે ઘુસાડનાર ‘બાબુજી’ને કેનેડા પોલીસ શોધી રહી છે

ગુજરાતના લોકોને ગેરકાયદે અમેરિકામા ઘુસાડવાના નેટવર્કના માસ્ટર માઇન્ડ ગણાતા ‘બાબુજી’ને કેનેડાની પોલીસ શોધી રહી છે. કેનડામાં આ...
National 
ગુજરાતના લોકોને અમેરિકામાં ગેરકાયદે ઘુસાડનાર ‘બાબુજી’ને કેનેડા પોલીસ શોધી રહી છે

શું ગુજરાત ચૂંટણીમાં AAP કોંગ્રેસ સાથે ગઠબંધન કરશે? જાણો આતિશીએ શું આપ્યું નિવેદન

દિલ્હી વિધાનસભા ચૂંટણી પછી આમ આદમી પાર્ટીએ ગોવા અને ગુજરાત વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ સંદર્ભમાં, ...
Gujarat 
શું ગુજરાત ચૂંટણીમાં AAP કોંગ્રેસ સાથે ગઠબંધન કરશે? જાણો આતિશીએ શું આપ્યું નિવેદન

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.
Khabarchhe Gujarati