- Sports
- IPL 2025માં કોમેન્ટ્રી પેનલમાંથી ઇરફાન પઠાણનું પત્તું કેમ કપાયું?
IPL 2025માં કોમેન્ટ્રી પેનલમાંથી ઇરફાન પઠાણનું પત્તું કેમ કપાયું?
By Khabarchhe
On

IPL 2025 18મી સિઝનમાંથી કોમેન્ટેટર્સ પેનલમાંથી પૂર્વ ભારતીય ઓવરાઉન્ડર ઇરફાન ખાન પઠાનનું નામ હટાવી દેવામાં આવ્યું છે. ઇરફાન દરેક મેચમાં કોમેન્ટ્રી કરતો જોવા મળે, પરંતુ આ વખતે દેખાયો નથી.
મીડિયા અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે, ઇરફાન પઠાણનું પત્તું એટલા માટે કપાયું કે, તેણે અંગત એજન્ડા ચલાવીને ખેલાડીઓની ટીકા કરી હતી. ખાસ કરીને બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં તેની ટીપ્પણીને કારણે ખેલાડીઓ નારાજ થયા હતા.
એક મીડિયા રિપોર્ટમા કહેવાયું છે કે થોડા સમય પહેલાં ઇરફાનનો ટીમ ઇન્ડિયાના કેટલાંક ખેલાડીઓ સાથે ઝઘડો થયો હતો તો એવા ખેલાડીઓ સામે તેણે આક્રમક ટીપ્પણી કરી હતી.
ઇરફાન ખાન પઠાણ ગુજરાતના વડોદરાનો છે અને તે એક જમાનમાં ટીમ ઇન્ડિયોનો ઓલરાઉન્ડર હતો. તેણે 22 માર્ચે જ પોતાની યુટ્યુબ ચેનલ શરૂ કરી છે.
Related Posts
Top News
Published On
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી 7 એપ્રિલના રોજ બેગૂસરાયમાં કોંગ્રેસની 'પલાયન રોકો, નોકરી દો' પદયાત્રામાં સામેલ થશે. કન્હૈયા...
વોશિંગટન સુંદરના કેચ પર હોબાળો, અમ્પાયરથી થઈ મોટી ભૂલ, તો પણ SRH ના જીતી
Published On
By Parimal Chaudhary
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025ની 19મી મેચમાં ગુજરાત ટાઇટન્સ (GT)એ 7 વિકેટથી શાનદાર વિજય મેળવ્યો...
વક્ફ બિલનું સમર્થન કરતા નીતિશ કુમાર બાદ આ રાજ્યની પાર્ટી પણ ભાંગવાની અણીએ
Published On
By Vidhi Shukla
વકફ સંશોધન બિલના સમર્થનને લઈને NDAના સહયોગી JDUમાં મચેલી નાસભાગ બાદ બીજેડી પણ આ મુદ્દે ફાટી ગઈ છે.રાજ્યસભામાં આ બિલને...
નરેશભાઈ પટેલ: સ્વાર્થ અને અપેક્ષા વિના ખોડલધામથી પાટીદાર સમાજ માટે સેવા કરનાર વ્યક્તિ
Published On
By Nilesh Parmar
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના પાટીદાર સમાજમાં નરેશભાઈ પટેલ એક એવું નામ છે જે સ્વાર્થ અને અપેક્ષાઓથી પર રહીને સમાજની સેવા...
Opinion
-copy7.jpg)
07 Apr 2025 12:31:05
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના પાટીદાર સમાજમાં નરેશભાઈ પટેલ એક એવું નામ છે જે સ્વાર્થ અને અપેક્ષાઓથી પર રહીને સમાજની સેવા માટે...
Copyright (c) Khabarchhe All Rights Reserved.