- Gujarat
- રેસિડન્ટ ડોક્ટરોને સ્ટાઇપેન્ડમાં 20% વધારો નથી જોઈતો, સોમવારથી હડતાળ પર જશે
રેસિડન્ટ ડોક્ટરોને સ્ટાઇપેન્ડમાં 20% વધારો નથી જોઈતો, સોમવારથી હડતાળ પર જશે
By Khabarchhe
On

હજુ થોડા દિવસો પહેલા કોલકોત્તાની ઘટના સામે ગુજરાતના ડોકટર્સ હડતાળ પર ગયા હતા હવે સોમવારથી રાજયના રેસિડન્ટ ડોકર્ટસે હડતાળ પર જવાની જાહેરાત કરી છે.
જુનિયર ડોકટર્સ એસોસિયેશનના વાઇસ પ્રેસિડન્ટ શશાંક આશરાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે,રેસિડન્ટ ડોકટર્સ માટે દર 3 વર્ષે સ્ટાઇપેન્ડ વધારવાનું હોય છે, પરંતુ સરકારે હવેથી 5 વર્ષે વધારવાનો નિર્ણય કર્યો છે અને સ્ટાઇપેન્ડ 40 ટકાને બદલે માત્ર 20 ટકા જ વધાર્યું આના વિરોધમાં અમે 2 સપ્ટેમ્બરથી રાજ્યના તમામ રેસિડન્ટ ડોકટર્સ હડતાળ પર જવાના છે. આ સમયે ઇમરજન્સી સેવાઓ પણ બંધ રહેશે. આશરાએ કહ્યું કે, 2009થી અમને 40 ટકા સ્ટાઇપેન્ડ મળતું. સરકારને અમે અનેક વખત રજૂઆત કરી હતી, પરંતુ કોઇ નિરાકરણ આવ્યું નથી.
Related Posts
Top News
Published On
ગુજરાતમાં છેલ્લાં કેટલાંક દિવસોથી આકરી ગરમી પડી રહી છે, હીટવેવની સ્થિતિ છે. ભયંકર ગરમી અને લૂથી લોકો પરેશાન છે....
બુલડોઝર નીતિનો ગુજરાત ભાજપના જ નેતાએ વિરોધ કર્યો
Published On
By Nilesh Parmar
અસામાજિક તત્વાનો ઘરો પર બુલડોઝર ફેરવીને પરિવારોને બેઘર કરી દેવાની નીતિ સામે ગુજરાત ભાજપના જ એક દિગ્ગજ નેતાએ સવાલ ઉઠાવ્યો...
નીચે જતા બજારમાં શું કરવું જોઈએ? રોકાણના ધોવાણને કેવી રીતે અટકાવવું? જાણો સમસ્યાનો ઉકેલ
Published On
By Kishor Boricha
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા અમેરિકાના વેપાર ભાગીદારો પર આકરા સમાન પ્રકારના ટેરિફને કારણે વિશ્વભરના શેરબજારોમાં ભારે ઘટાડો થયો છે....
સમય ક્યારેય કોઈના અનુકૂળ નથી હોતો, એને આપણા અનુકૂળ બનાવવો પડતો હોય છે
Published On
By Nilesh Parmar
(ઉત્કર્ષ પટેલ) સમયની વાત અને સમયને સમજી લઈને ચાલીએને તો વાત અનેરી. સમય અને સફડતાના તાલમેલને સમજવા માટે ઉદાહરણ...
Opinion
-copy-recovered3.jpg)
07 Apr 2025 17:37:01
(ઉત્કર્ષ પટેલ) સમયની વાત અને સમયને સમજી લઈને ચાલીએને તો વાત અનેરી. સમય અને સફડતાના તાલમેલને સમજવા માટે ઉદાહરણ રૂપ...
Copyright (c) Khabarchhe All Rights Reserved.