રેસિડન્ટ ડોક્ટરોને સ્ટાઇપેન્ડમાં 20% વધારો નથી જોઈતો, સોમવારથી હડતાળ પર જશે

હજુ થોડા દિવસો પહેલા કોલકોત્તાની ઘટના સામે ગુજરાતના ડોકટર્સ હડતાળ પર ગયા હતા હવે સોમવારથી રાજયના રેસિડન્ટ ડોકર્ટસે હડતાળ પર જવાની જાહેરાત કરી છે.

જુનિયર ડોકટર્સ એસોસિયેશનના વાઇસ પ્રેસિડન્ટ શશાંક આશરાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે,રેસિડન્ટ ડોકટર્સ માટે દર 3 વર્ષે સ્ટાઇપેન્ડ વધારવાનું હોય છે, પરંતુ સરકારે હવેથી 5 વર્ષે વધારવાનો નિર્ણય કર્યો છે અને સ્ટાઇપેન્ડ 40 ટકાને બદલે માત્ર 20 ટકા જ વધાર્યું આના વિરોધમાં અમે 2 સપ્ટેમ્બરથી રાજ્યના તમામ રેસિડન્ટ ડોકટર્સ હડતાળ પર જવાના છે. આ સમયે ઇમરજન્સી સેવાઓ પણ બંધ રહેશે. આશરાએ કહ્યું કે, 2009થી અમને 40 ટકા સ્ટાઇપેન્ડ મળતું. સરકારને અમે અનેક વખત રજૂઆત કરી હતી, પરંતુ કોઇ નિરાકરણ આવ્યું નથી.

Related Posts

Top News

હીટવેવથી બાળકોને બચાવવા શિક્ષણ વિભાગે રાજ્યની તમામ શાળાઓને આ સૂચના આપી

ગુજરાતમાં છેલ્લાં કેટલાંક દિવસોથી આકરી ગરમી પડી રહી  છે, હીટવેવની સ્થિતિ છે. ભયંકર ગરમી અને લૂથી લોકો પરેશાન છે....
Education 
હીટવેવથી બાળકોને બચાવવા શિક્ષણ વિભાગે રાજ્યની તમામ શાળાઓને આ સૂચના આપી

બુલડોઝર નીતિનો ગુજરાત ભાજપના જ નેતાએ વિરોધ કર્યો

અસામાજિક તત્વાનો ઘરો પર બુલડોઝર ફેરવીને પરિવારોને બેઘર કરી દેવાની નીતિ સામે ગુજરાત ભાજપના જ એક દિગ્ગજ નેતાએ સવાલ ઉઠાવ્યો...
Gujarat 
બુલડોઝર નીતિનો ગુજરાત ભાજપના જ નેતાએ વિરોધ કર્યો

નીચે જતા બજારમાં શું કરવું જોઈએ? રોકાણના ધોવાણને કેવી રીતે અટકાવવું? જાણો સમસ્યાનો ઉકેલ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા અમેરિકાના વેપાર ભાગીદારો પર આકરા સમાન પ્રકારના ટેરિફને કારણે વિશ્વભરના શેરબજારોમાં ભારે ઘટાડો થયો છે....
Business 
નીચે જતા બજારમાં શું કરવું જોઈએ? રોકાણના ધોવાણને કેવી રીતે અટકાવવું? જાણો સમસ્યાનો ઉકેલ

સમય ક્યારેય કોઈના અનુકૂળ નથી હોતો, એને આપણા અનુકૂળ બનાવવો પડતો હોય છે

(ઉત્કર્ષ પટેલ) સમયની વાત અને સમયને સમજી લઈને ચાલીએને તો વાત અનેરી. સમય અને સફડતાના તાલમેલને સમજવા માટે ઉદાહરણ...
Opinion 
સમય ક્યારેય કોઈના અનુકૂળ નથી હોતો, એને આપણા અનુકૂળ બનાવવો પડતો હોય છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.