- National
- ઇસ્કોનના કથાકારનો લવારો, દીકરીઓ વિશે હીન કક્ષાની વાત કરી
ઇસ્કોનના કથાકારનો લવારો, દીકરીઓ વિશે હીન કક્ષાની વાત કરી
By Khabarchhe
On
-copy21.jpg)
સાધુઓના એક પછી એક એવા નિવેદનો સામે આવે છે જેને કારણે વિવાદ ઉભો થાય છે. ઇસ્કોનના એક કથાકારે દીકરીઓ અને બંધારણ વિશે એવી વાત કરી છે કે તમે પણ ગુસ્સાથી લાલચોળ થઇ જશો.
https://twitter.com/himanshu_171120/status/1911013368866955649
ઇસ્કોનના કથાકાર ચંદ્ર ગોવિંદ દાસ જેમનું મૂળ નામ ચેતન પટેલ છે. કથાકારે સુરતની એક કથામાં વ્યાસપીઠ પરથી કહ્યું હતું કે, જે પોતાની દીકરીઓને નોકરી કરાવે છે તે એક રીતે દીકરીઓને વ્યાભિચારમાં ધકેલી દે છે. કાયદો બનાવનારા કેટલા મુર્ખ હશે? બંધારણ બનાવનારા કેટલા મુર્ખ વ્યક્તિઓ હશે.
આ વીડિયો આમ તો 6 વર્ષ જૂનો છે, પરંતુ અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. લોકોનો ભારે ગુસ્સો જોઇને ચંદ્ર ગોવિદ દાસે માફી માંગી છે.
Related Posts
Top News
Published On
તારીખ: 22-04-2025 દિવસ: મંગળવાર મેષ: આજનો દિવસ તમારા માટે ખૂબ જ રચનાત્મક રહેશે. કાર્યક્ષેત્રમાં તમને તમારા મન પ્રમાણે કામ સોંપવામાં...
ફડણવીસ સરકાર વિરુદ્ધ કોર્ટમાં જશે કોન્ટ્રાક્ટરો! 89000 કરોડ રૂપિયાનું પેમેન્ટ ફસાયું
Published On
By Parimal Chaudhary
મહારાષ્ટ્ર સરકાર દ્વારા બિલોની ચૂકવણીને લઈને હવે કોન્ટ્રાક્ટરોની ધીરજ ખૂંટી ગઈ છે. રાજ્યના કોન્ટ્રાક્ટરોએ ભાજપની આગેવાનીવાળી મહાયુતિ સરકાર સામે મોર્ચો...
મહિનામાં 4 વખત મળ્યા શરદ પવાર-DyCM અજિત પવાર; શું મહારાષ્ટ્રમાં BJPનું ટેન્શન વધશે?
Published On
By Kishor Boricha
મહારાષ્ટ્રમાં આ દિવસોમાં ઘણી રાજકીય ગતિવિધિઓ ચાલી રહી છે. એક તરફ, એવી પણ ચર્ચા ચાલી રહી છે કે ઉદ્ધવ...
'એક મંદિર, એક કૂવો, એક સ્મશાન'નો સંદેશ, મોહન ભાગવતે કરી જાતિવાદથી ઉપર ઉઠવાની અપીલ
Published On
By Vidhi Shukla
RSS પ્રમુખ મોહન ભાગવતે જાતિય ભેદભાવનો અંત લાવીને સામાજિક એકતા બનાવવાની અપીલ કરી છે. પાંચ દિવસની અલીગઢની મુલાકાત દરમિયાન 'સ્વયંસેવકો'ને...
Opinion

21 Apr 2025 18:34:48
હાલમાં ગુજરાત ભાજપને નવા પ્રદેશ પ્રમુખ મળે તેની અટકળો ચાલી રહી છે. હાલના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની ટર્મ પૂરી થઇ...
Copyright (c) Khabarchhe All Rights Reserved.