- Politics
- ઔરંગઝબની કબર હટાવવાની જરૂર નથી પણ,,, મુન્તશીરના નિવેદનથી વિવાદ
ઔરંગઝબની કબર હટાવવાની જરૂર નથી પણ,,, મુન્તશીરના નિવેદનથી વિવાદ
By Khabarchhe
On

મહારાષ્ટ્રના રાજકારણમાં છેલ્લાં ઘણા દિવસોથી મોઘલ શાસક ઔરંગઝેબને લઇને વિવાદ ભડકેલો છે. આ ચર્ચા હવે ઉત્તર પ્રદેશ સુધી ફેલાઇ છે. હવે જાણીતા ગીતકાર મનોજ મુન્તસીરે એક એવું નિવેદન આપ્યું જેને કારણે વિવાદ ઉભો થયો છે.
મનોજ મુન્તસીરે પોતાના X પ્લેટફોર્મ પર વીડિયો શેર કરીને કહ્યું કે,આજે દેશભરમાં અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે કે, મહારાષ્ટ્રના છત્રપતિ નગરમાં આવેલી ઔરંગઝેબની કબર હટાવી દેવામાં આવે. મુન્તસીરે કહ્યું કે, હું આ નિવેદનનો વિરોધ કરું છુ. કબર હટાવવાની જરૂર નથી તેની પર શૌચાલય બનાવી દો.
મનોજ મુન્તસ્રીના આ નિવેદનને કારણે ભડકો થયો છે અને કેટલાંક લોકો તેમની પર નફરત ભડકાવવાનો આરોપ લગાવી રહ્યા છે.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે તાજેતરમા કહ્યું હતું કે, ઔરંગઝેબની કબર હટાવી દેવી જોઇએ.
Related Posts
Top News
Published On
છેલ્લાં 11 મહિનાથી ભાજપ રાષ્ટ્રીય પ્રમુખ કે ગુજરાત પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત કરી શક્યું નથી. હવે કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને...
ઈડન ગાર્ડન્સમાં કોમેન્ટ્રી માટે હર્ષા ભોગલે પર લગાવવામાં આવ્યો હતો પ્રતિબંધ? કોલકાતા મેચમાંથી ગાયબ રહેવા પર કોમેન્ટેટરે તોડ્યું મૌન
Published On
By Parimal Chaudhary
પ્રખ્યાત કોમેન્ટેટર હર્ષા ભોગલેએ એવી અટકળોને નકારી કાઢી છે કે તેમને ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળ (CAB)ની ફરિયાદને કારણે...
કશ્મીરમાં ધડાધડ બુકીંગો રદ થવા માંડ્યા, 12000 કરોડના ટુરીઝમ ઉદ્યોગને ફટકો
Published On
By Rajesh Shah
કશ્મીરમાં જે ઘટના બની છે તેને કારણે આખો દેશ હચમચી ગયો છે. પહેલગામમાં બનેલી ઘટનાએ કશ્મીરની સાંસ્કૃતિક વિરાસત અને લાખો...
કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા, પરંતુ વાસ્તવિકતા સાવ જુદી છે
Published On
By Nilesh Parmar
બોલિવુડ અભિનેતા અમિતાભ બચ્ચન જ્યારે ગુજરાતના પ્રવાસન સ્થળની જાહેર ખબર કરતા ત્યારે એક વાત બોલતા હતા કે, કચ્છ નહીં...
Opinion
-copy48.jpg)
22 Apr 2025 12:00:15
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકીય ઇતિહાસમાં ગુજરાતની ધરતીએ ઘણા મહાન વ્યક્તિત્વોને જન્મ આપ્યો છે જેમાંથી બે નામ છે લોહપુરુષ સરદાર વલ્લભભાઈ...
Copyright (c) Khabarchhe All Rights Reserved.