- Sports
- 4 ખેલાડી જે વિરાટ કોહલી ના સંન્યાસ પછી લઈ શકે છે તેની જગ્યા
4 ખેલાડી જે વિરાટ કોહલી ના સંન્યાસ પછી લઈ શકે છે તેની જગ્યા

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી હાલમાં તો સારું પ્રદર્શન કરી રહ્યો છે, પરંતુ વર્લ્ડ કપ તેનો છેલ્લો વર્લ્ડ કપ હોય શકે છે. થોડા વર્ષમાં તે રિટાયરમેન્ટ પણ લઈ શકે છે. ટીમ ઈન્ડિયા એવા વિકલ્પો શોધવાનો પ્રયાસ કરી રહી છે કે જે વિરાટ કોહલી જ્યારે નિવૃત્તિ લેવાનો નિર્ણય કરે ત્યારે તેની જગ્યા ભરી શકે. ઈન્ડિયન પ્રીમિયર લીગે ભારતને રોમાંચક પ્રતિભાને ઉજાગર કરવામાં મદદ કરી છે જે વિરાટ કોહલીનું સ્થાન લઈ શકે છે. અહીં અમે 3 ભારતીય ખેલાડીઓને પસંદ કર્યા છે જે ભવિષ્યમાં વિરાટ કોહલીનું સ્થાન લઈ શકે છે.
સૂર્યકુમાર યાદવ મુંબઈ ઈન્ડિયન્સનો આ ખેલાડી ત્રણેય ફોર્મેટમાં વિરાટ કોહલીની જગ્યા લેવાની શક્તિ ધરાવે છે. સૂર્યકુમાર યાદવ ટેસ્ટ, વનડે અને ટી-20ના ત્રણેય ફોર્મેટમાં વિરાટ કોહલીના નિવૃત્તિ લીધા બાદ સારો વિકલ્પ સાબિત થઈ શકે છે.
સંજુ સેમસનની બેટિંગ વિશે કંઈક એવું છે જે લોકોને તેના દિવાના બનાવે છે. તેની હિટિંગ ગેમ ચાહકોને ખૂબ આકર્ષિત કરે છે. વિરાટ કોહલીની જેમ સંજુ સેમસન પણ ટીમ માટે ઝડપી રન બનાવવામાં માને છે. તેની પાસે સારી નેતૃત્વ કુશળતા પણ છે જે તેણે IPLમાં બતાવી છે. સેમસન T20 અને ODIમાં કોહલીનું સારું રિપ્લેસમેન્ટ સાબિત થઈ શકે છે.
દીપક હુડ્ડા ભૂતકાળમાં પોતાની બેટિંગથી પોતાને સાબિત કરી ચૂક્યા છે. દીપક હુડ્ડા આયર્લેન્ડ સામેની ટી20 સીરીઝમાં મેન ઓફ ધ સિરીઝ પણ રહ્યો હતો. આવી સ્થિતિમાં દીપક હુડ્ડા ટી-20 અને વનડેમાં વિરાટ કોહલીનો સારો રિપ્લેસમેન્ટ સાબિત થઈ શકે છે
Related Posts
Top News
મુઘલનો ખજાનો લૂંટવા આસીરગઢ કિલ્લા પર ભીડ પહોંચી! 'છાવા' ફિલ્મ જોયા પછી અફવા ફેલાઈ
પાકિસ્તાની ખેલાડીએ લાઈવ મેચમાં એવું કામ કર્યું કે આખી દુનિયામાં બની ગયો હાસ્યાસ્પદ
રામ મંદિરમાં દર્શન કર્યા પછી ભક્તો બુટ-ચપ્પલ લેવા પાછા નથી આવતા, બન્યો માથાનો દુઃખાવો
Opinion
