શું આજે ફાઈનલમાં વિરાટ કોહલી ચાલશે?

On

29 જૂન, શનિવારે રાત્રે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે T-20 વર્લ્ડકપની ફાઇનલ રમાવવાની છે.જો વરસાદ પડશે તો રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે અને 30 જૂને ફરી મેચ રમાશે. ભારત સાઉથ આફ્રિકા સામે અત્યાર સુધીમાં કુલ 26 T-20 મેચ રમ્યું છે તેમાંથી 14 ભારત જીત્યું છે,11 સાઉથ આફ્રિકા અને 1 મેચ પરિણામ વગરની રહી હતી.

વિરાટ કોહલીએ વન-ડે વર્લ્ડકપ 2011ની શ્રીલંકા સામેની ફાઇનલમાં 35 રનની મહત્ત્વની ઇનિંગ રમી હતી. T-20 વર્લ્ડકપની સેમી ફાઇનલ 2014માં સાઉથ આફ્રિકા સામેની મેચમાં કોહલીએ અણનમ રહીને 72 રન માર્યા હતા. T-20 વર્લ્ડકપ 2016માં ઓસ્ટ્રેલિયા સામે 82 અણનમ રન ફટકાર્યા હતા અને 2022માં પાકિસ્તાન સામે પણ કોહલીએ 82 રન કર્યા હતા. આ વખતે આશા છે કે ફાઇનલ મેચમાં કોહલી મોટો સ્કોર મુકશે.

Related Posts

Top News

વિદેશમાં સોશિયલ મીડિયા પર વિચિત્ર ટ્રેન્ડ, લોકો ખાઈ રહ્યા છે 'થર્મોકોલ'ના ટુકડા!

સોશિયલ મીડિયા પર ઘણીવાર વિચિત્ર ટ્રેન્ડ આવતા રહે છે, જેમાં વિવિધ પડકારો આપવામાં આવે છે. જેમ કે ક્યારેક કસરતનો...
Lifestyle 
વિદેશમાં સોશિયલ મીડિયા પર વિચિત્ર ટ્રેન્ડ, લોકો ખાઈ રહ્યા છે 'થર્મોકોલ'ના ટુકડા!

મુઘલનો ખજાનો લૂંટવા આસીરગઢ કિલ્લા પર ભીડ પહોંચી! 'છાવા' ફિલ્મ જોયા પછી અફવા ફેલાઈ

મધ્યપ્રદેશના બુરહાનપુરમાં આવેલા આસીરગઢ કિલ્લામાં સોનાની શોધની અફવાઓએ સ્થાનિક લોકોને ખોદકામ કરવા માટે આકર્ષ્યા, જેની શરૂઆત એક બાંધકામ સ્થળે...
National 
મુઘલનો ખજાનો લૂંટવા આસીરગઢ કિલ્લા પર ભીડ પહોંચી! 'છાવા' ફિલ્મ જોયા પછી અફવા ફેલાઈ

પાકિસ્તાની ખેલાડીએ લાઈવ મેચમાં એવું કામ કર્યું કે આખી દુનિયામાં બની ગયો હાસ્યાસ્પદ

ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની યજમાન પાકિસ્તાન ક્રિકેટ ટીમનું ટુર્નામેન્ટમાં ખૂબ જ ખરાબ પ્રદર્શન રહ્યું હતું. પરિણામે, મોહમ્મદ રિઝવાનની આગેવાની...
Sports 
પાકિસ્તાની ખેલાડીએ લાઈવ મેચમાં એવું કામ કર્યું કે આખી દુનિયામાં બની ગયો હાસ્યાસ્પદ

રામ મંદિરમાં દર્શન કર્યા પછી ભક્તો બુટ-ચપ્પલ લેવા પાછા નથી આવતા, બન્યો માથાનો દુઃખાવો

હાલમાં લોકોનું ધ્યાન ભગવાનના દર્શન કરવા પર છે, તેઓ સતત અયોધ્યા જઈ રહ્યા છે, આવી સ્થિતિમાં, ભગવાન...
National 
રામ મંદિરમાં દર્શન કર્યા પછી ભક્તો બુટ-ચપ્પલ લેવા પાછા નથી આવતા, બન્યો માથાનો દુઃખાવો

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.
Khabarchhe Gujarati