ભૂપેન્દ્રસિંહ ઝાલાના કૌભાંડનો આંકડો 422 કરોડ પર પહોંચ્યો, CA બેસાડવા પડ્યા

ગુજરાતમાં પોન્ઝી સ્કીમ ચલાવીને 6000 કરોડનું કૌભાંડ કરનાર ભાજપના કાર્યકર ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ પછી ઘણી ચોંકાવનારી વાત સામે આવી છે. ઝાલાના પોન્ઝી સ્કીમના કૌભાંડનો આંકડો 422 કરોડ રૂપિયા પર પહોંચ્યો છે.

CID ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી પછી આ કેસ આર્થિક અપરાધ નિવારણ શાખાને સોંપાયો છે. પોલીસને આખો કેસ ઉકેલવમાં મુંઝવણ ઉભી થઇ છે અને તેના માટે C.Aની ટીમ બેસાડવામાં આવી છે. ઝાલાએ 5 બેંકોમાં 20 ખાતા જુદા જુદા નામે ખોલાવ્યા છે અને આ બધા ખાતાઓમાં તે રકમની હેરાફેરી કરતો રહેતો હતો. મલ્ટી લેવલ માર્કેટીંગ ચેઇનની જેમ એણે સ્કીમ બનાવી હતી. પહેલી વ્યકિત બીજાને ગ્રાહક બનાવે તો કમિશન મળે એ રીતે બધાને લાલચ આપતો હતો.

About The Author

Related Posts

Top News

આ આપણું ભારત છે, હિન્દુઓની મુસ્લિમો પર ફૂલ વર્ષા

ઈદ (ઈદ અલ-ફિત્ર 2025)ના અવસર પર, ભારતના ઘણા શહેરોમાં ગંગા-જમના સંસ્કૃતિના ઉદાહરણો જોવા મળ્યા. જયપુર, પ્રયાગરાજ, ...
National 
આ આપણું ભારત છે, હિન્દુઓની મુસ્લિમો પર ફૂલ વર્ષા

રાજ ઠાકરે બોલ્યા- ‘ઔરંગઝેબ ગુજરાતમાં જન્મ્યો. શિવાજી મહારાજ એક..’

મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના (MNS)ના નેતા રાજ ઠાકરેએ શિવાજી પાર્કમાં ઔરંગઝેબની કબર, કુંભ અને ગંગા નદીને લઈને મોટું નિવેદન...
National  Politics 
રાજ ઠાકરે બોલ્યા- ‘ઔરંગઝેબ ગુજરાતમાં જન્મ્યો. શિવાજી મહારાજ એક..’

LPG, UPIથી લઈને ટોલ ટેક્સ... 1 એપ્રિલથી દેશમાં લાગુ થશે આ 10 મોટા ફેરફારો

આજે માર્ચ મહિનાનો છેલ્લો દિવસ છે અને આવતીકાલે એટલે કે 1લી એપ્રિલ 2025થી નવું ટેક્સવર્ષ શરૂ થવા જઈ રહ્યું છે....
Money 
LPG, UPIથી લઈને ટોલ ટેક્સ... 1 એપ્રિલથી દેશમાં લાગુ થશે આ 10 મોટા ફેરફારો

મુસ્કાન-સાહિલને મળવા જેલમાં ગયા અરુણ ગોવિલ, રામાયણ આપીને કહ્યું, તમે...

મેરઠના સૌરભ હત્યા કેસના આરોપી મુસ્કાન અને સાહિલ છેલ્લા 10 દિવસથી મેરઠ જિલ્લા જેલમાં બંધ છે. આ દરમિયાન, બંને...
National 
મુસ્કાન-સાહિલને મળવા જેલમાં ગયા અરુણ ગોવિલ, રામાયણ આપીને કહ્યું, તમે...
Copyright (c) Khabarchhe All Rights Reserved.