- Business
- ભૂપેન્દ્રસિંહ ઝાલાના કૌભાંડનો આંકડો 422 કરોડ પર પહોંચ્યો, CA બેસાડવા પડ્યા
ભૂપેન્દ્રસિંહ ઝાલાના કૌભાંડનો આંકડો 422 કરોડ પર પહોંચ્યો, CA બેસાડવા પડ્યા
By Khabarchhe
On

ગુજરાતમાં પોન્ઝી સ્કીમ ચલાવીને 6000 કરોડનું કૌભાંડ કરનાર ભાજપના કાર્યકર ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ પછી ઘણી ચોંકાવનારી વાત સામે આવી છે. ઝાલાના પોન્ઝી સ્કીમના કૌભાંડનો આંકડો 422 કરોડ રૂપિયા પર પહોંચ્યો છે.
CID ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી પછી આ કેસ આર્થિક અપરાધ નિવારણ શાખાને સોંપાયો છે. પોલીસને આખો કેસ ઉકેલવમાં મુંઝવણ ઉભી થઇ છે અને તેના માટે C.Aની ટીમ બેસાડવામાં આવી છે. ઝાલાએ 5 બેંકોમાં 20 ખાતા જુદા જુદા નામે ખોલાવ્યા છે અને આ બધા ખાતાઓમાં તે રકમની હેરાફેરી કરતો રહેતો હતો. મલ્ટી લેવલ માર્કેટીંગ ચેઇનની જેમ એણે સ્કીમ બનાવી હતી. પહેલી વ્યકિત બીજાને ગ્રાહક બનાવે તો કમિશન મળે એ રીતે બધાને લાલચ આપતો હતો.
About The Author
Related Posts
Top News
Published On
ઈદ (ઈદ અલ-ફિત્ર 2025)ના અવસર પર, ભારતના ઘણા શહેરોમાં ગંગા-જમના સંસ્કૃતિના ઉદાહરણો જોવા મળ્યા. જયપુર, પ્રયાગરાજ, ...
રાજ ઠાકરે બોલ્યા- ‘ઔરંગઝેબ ગુજરાતમાં જન્મ્યો. શિવાજી મહારાજ એક..’
Published On
By Parimal Chaudhary
મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના (MNS)ના નેતા રાજ ઠાકરેએ શિવાજી પાર્કમાં ઔરંગઝેબની કબર, કુંભ અને ગંગા નદીને લઈને મોટું નિવેદન...
LPG, UPIથી લઈને ટોલ ટેક્સ... 1 એપ્રિલથી દેશમાં લાગુ થશે આ 10 મોટા ફેરફારો
Published On
By Vidhi Shukla
આજે માર્ચ મહિનાનો છેલ્લો દિવસ છે અને આવતીકાલે એટલે કે 1લી એપ્રિલ 2025થી નવું ટેક્સવર્ષ શરૂ થવા જઈ રહ્યું છે....
મુસ્કાન-સાહિલને મળવા જેલમાં ગયા અરુણ ગોવિલ, રામાયણ આપીને કહ્યું, તમે...
Published On
By Kishor Boricha
મેરઠના સૌરભ હત્યા કેસના આરોપી મુસ્કાન અને સાહિલ છેલ્લા 10 દિવસથી મેરઠ જિલ્લા જેલમાં બંધ છે. આ દરમિયાન, બંને...
Opinion

31 Mar 2025 17:12:26
હિતેન્દ્ર દેસાઈએ 20 સપ્ટેમ્બર 1965થી 12 મે 1971 સુધી ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે કાર્ય કર્યું. આ સમયગાળો ગુજરાત માટે ખૂબ જ...
Copyright (c) Khabarchhe All Rights Reserved.