- Gujarat
- કોંગ્રેસે રાષ્ટ્રીય અધિવેશન માટે ગુજરાતની પસંદગી કેમ કરી?
કોંગ્રેસે રાષ્ટ્રીય અધિવેશન માટે ગુજરાતની પસંદગી કેમ કરી?
By Khabarchhe
On

કોંગ્રેસે 64 વર્ષ પછી ગુજરાતમાં રાષ્ટ્રીય અધિવેશનનું આયોજન કર્યું છે. 8 અને 9 એમ બે દિવસ કોંગ્રેસના મોટા નેતાઓ ગુજરાતમાં રહેશે અને મનોમંથન કરશે.1961માં ભાવનગરમાં કોંગ્રેસનું છેલ્લું રાષ્ટ્રીય અધિવેશન મળેલું અને એ પછી કોંગ્રેસે અનેક રાજ્યોમાં અને કેન્દ્રમાં લાંબો સમય સુધી સત્તા ભોગવી
રાષ્ટ્રીય અધિવેશન માટે ગુજરાતની પસંદગી કરવા પાછળનું મુખ્ય કારણ એ છે કે, કોંગ્રેસ એવું માને છે કે દેશમાં કોઇ પણ નવી સંસ્કૃતિની શરૂઆત ગુજરાતથી થાય છે. કોંગ્રેસ ગુજરાતમાં એક નવું મોડલ બનાવીને ભાજપના મૂળિયા નબળા કરવા માંગે છે.ગુજરાતએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું હોમ સ્ટેટ છે અને તેમણે જ ગુજરાત મોડલ ઉભુ કરીને દેશમાં રાજ્યની ખ્યાતિ ફેલાવી હતી. હવે જો પ્રધાનમંત્રીના ગઢમાં ગાબડા પડવાની શરૂઆત થાય તો દેશભરમાં કોંગ્રેસને ફાયદો થાય તેવું પાર્ટીનું માનવું છે.
Related Posts
Top News
Published On
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો વર્તમાન IPL સિઝનમાં એક અદ્ભુત રેકોર્ડ રહ્યો છે. આ સિઝનમાં તેઓ ઘરઆંગણે અજેય છે, જ્યારે રજત...
3 વર્ષ સુધી હૉસ્પિટલ ગયા વિના લીધો પ્રતિમાએ પગાર
Published On
By Parimal Chaudhary
જવાહરલાલ નહેરુ મેડિકલ કૉલેજ હૉસ્પિટલના પેથોલોજી વિભાગના અધિક્ષક અને મેટ્રન કાર્યાલયના કેટલાક કર્મચારીઓની મિલીભગતથી, સ્ટાફ નર્સ પ્રતિમા કુમારી ત્રણ...
અભિનેત્રીને 40 દિવસ ખોટી રીતે કસ્ટડીમાં રાખી... IPS અધિકારીની ધરપકડ
Published On
By Kishor Boricha
આંધ્રપ્રદેશના વરિષ્ઠ IPS અધિકારી P. સીતારામ અંજનેયુલુની પોલીસે ધરપકડ કરી છે. આ IPS અધિકારી પર અભિનેત્રી કાદંબરી જેઠવાનીને ખોટી રીતે...
ઈશાન કિશન બોલ અડ્યો નહીં છતા પોતાને આઉટ જાહેર કરીને ચાલતી પકડી, આમાં અમ્પાયર શું કરે
Published On
By Kishor Boricha
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025માં, 23 એપ્રિલના રોજ સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) અને મુંબઈ ઇન્ડિયન્સ (MI) ...
Opinion
-copy48.jpg)
22 Apr 2025 12:00:15
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકીય ઇતિહાસમાં ગુજરાતની ધરતીએ ઘણા મહાન વ્યક્તિત્વોને જન્મ આપ્યો છે જેમાંથી બે નામ છે લોહપુરુષ સરદાર વલ્લભભાઈ...
Copyright (c) Khabarchhe All Rights Reserved.