કોંગ્રેસે રાષ્ટ્રીય અધિવેશન માટે ગુજરાતની પસંદગી કેમ કરી?

કોંગ્રેસે 64 વર્ષ પછી ગુજરાતમાં રાષ્ટ્રીય અધિવેશનનું આયોજન કર્યું છે. 8 અને 9 એમ બે દિવસ કોંગ્રેસના મોટા નેતાઓ ગુજરાતમાં રહેશે અને મનોમંથન કરશે.1961માં ભાવનગરમાં કોંગ્રેસનું છેલ્લું રાષ્ટ્રીય અધિવેશન મળેલું અને એ પછી કોંગ્રેસે અનેક રાજ્યોમાં અને કેન્દ્રમાં લાંબો સમય સુધી સત્તા ભોગવી

રાષ્ટ્રીય અધિવેશન માટે ગુજરાતની પસંદગી કરવા પાછળનું મુખ્ય કારણ એ છે કે, કોંગ્રેસ એવું માને છે કે દેશમાં કોઇ પણ નવી સંસ્કૃતિની શરૂઆત ગુજરાતથી થાય છે. કોંગ્રેસ ગુજરાતમાં એક નવું મોડલ બનાવીને ભાજપના મૂળિયા નબળા કરવા માંગે છે.ગુજરાતએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું હોમ સ્ટેટ છે અને તેમણે જ ગુજરાત મોડલ ઉભુ કરીને દેશમાં રાજ્યની ખ્યાતિ ફેલાવી હતી. હવે જો પ્રધાનમંત્રીના ગઢમાં ગાબડા પડવાની શરૂઆત થાય તો દેશભરમાં કોંગ્રેસને ફાયદો થાય તેવું પાર્ટીનું માનવું છે.

Related Posts

Top News

જો આપણી ટીમમાં RCBનો કોઈ ખેલાડી હોય તો તેને તરત જ ટીમમાં રમાડો, દ્રવિડ આવું કેમ કહ્યું

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો વર્તમાન IPL સિઝનમાં એક અદ્ભુત રેકોર્ડ રહ્યો છે. આ સિઝનમાં તેઓ ઘરઆંગણે અજેય છે, જ્યારે રજત...
Sports 
જો આપણી ટીમમાં RCBનો કોઈ ખેલાડી હોય તો તેને તરત જ ટીમમાં રમાડો, દ્રવિડ આવું કેમ કહ્યું

3 વર્ષ સુધી હૉસ્પિટલ ગયા વિના લીધો પ્રતિમાએ પગાર

જવાહરલાલ નહેરુ મેડિકલ કૉલેજ હૉસ્પિટલના પેથોલોજી વિભાગના અધિક્ષક અને મેટ્રન કાર્યાલયના કેટલાક કર્મચારીઓની મિલીભગતથી, સ્ટાફ નર્સ પ્રતિમા કુમારી ત્રણ...
National 
3 વર્ષ સુધી હૉસ્પિટલ ગયા વિના લીધો પ્રતિમાએ પગાર

અભિનેત્રીને 40 દિવસ ખોટી રીતે કસ્ટડીમાં રાખી... IPS અધિકારીની ધરપકડ

આંધ્રપ્રદેશના વરિષ્ઠ IPS અધિકારી P. સીતારામ અંજનેયુલુની પોલીસે ધરપકડ કરી છે. આ IPS અધિકારી પર અભિનેત્રી કાદંબરી જેઠવાનીને ખોટી રીતે...
National 
અભિનેત્રીને 40 દિવસ ખોટી રીતે કસ્ટડીમાં રાખી... IPS અધિકારીની ધરપકડ

ઈશાન કિશન બોલ અડ્યો નહીં છતા પોતાને આઉટ જાહેર કરીને ચાલતી પકડી, આમાં અમ્પાયર શું કરે

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025માં, 23 એપ્રિલના રોજ સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) અને મુંબઈ ઇન્ડિયન્સ (MI) ...
Sports 
ઈશાન કિશન બોલ અડ્યો નહીં છતા પોતાને આઉટ જાહેર કરીને ચાલતી પકડી, આમાં અમ્પાયર શું કરે
Copyright (c) Khabarchhe All Rights Reserved.