- Gujarat
- સુરતની મોટી ડાયમંડ કંપની સામે કુમાર કાનાણી અને નાવડીયા ધરણાં પર કેમ બેઠા?
સુરતની મોટી ડાયમંડ કંપની સામે કુમાર કાનાણી અને નાવડીયા ધરણાં પર કેમ બેઠા?
By Khabarchhe
On

સુરતની મોટી ડાયમંડ કંપની કે. પી. સંઘવીની સામે ભાજપના વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણી, GJEPCના પૂર્વ રિજિયોનલ ચેરમેન દિનેશ નાવડીયા અને ડાયંમડ ઉદ્યોગના અન્ય લોકો મંગળવારે ધોમધખતા તાપમાં ફેકટરીના બહાર ધરણા પર બેઠા હતા.
ડાયમંડ ઉદ્યગકારો અને રાજકારણીએ ધરણા પર એટલા માટે બેસવું પડ્યું કે કે. પી ,સંઘવીએ લગભગ 12 જેટલા હીરાના વેપારીઓની ચૂકવણી મામલે સમાધાન કરી લીધું હતું અને વેપારીઓ 50થી 60 ટકા જેટલી ચૂકવણી પણ કરી દીધી હતી. આમ છતા હીરાના વેપારીઓ સામે કે. પી, સંઘવીએ કેસ કર્યો અને હીરાના વેપારીઓ જેલમાં જવાનો વારો આવ્યો. સુરતના ઇતિહાસમાં સમાધાન પછી કેસ થયો હોય તેવી પહેલી ઘટના હતી.
હીરાના વેપારીઓના પરિવારજનોની વારંવાર વિનંતી છતા કંપની કેસ પાછા નથી ખેંચતી.
Related Posts
Top News
Published On
પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં ફરી એકવાર પાકિસ્તાની ષડયંત્રની ગંધ આવી રહી છે. મીડિયા રિપોર્ટ મુજબ, આતંકવાદી હુમલાનું ષડયંત્ર પાકિસ્તાનમાં...
પાટીલ-ભૂપેન્દ્ર યાદવની દિલ્હીમાં મુલાકાત,શું હવે ગુજરાત પ્રદેશ પ્રમુખ મળી જશે?
Published On
By Rajesh Shah
છેલ્લાં 11 મહિનાથી ભાજપ રાષ્ટ્રીય પ્રમુખ કે ગુજરાત પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત કરી શક્યું નથી. હવે કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને...
ઈડન ગાર્ડન્સમાં કોમેન્ટ્રી માટે હર્ષા ભોગલે પર લગાવવામાં આવ્યો હતો પ્રતિબંધ? કોલકાતા મેચમાંથી ગાયબ રહેવા પર કોમેન્ટેટરે તોડ્યું મૌન
Published On
By Parimal Chaudhary
પ્રખ્યાત કોમેન્ટેટર હર્ષા ભોગલેએ એવી અટકળોને નકારી કાઢી છે કે તેમને ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળ (CAB)ની ફરિયાદને કારણે...
કશ્મીરમાં ધડાધડ બુકીંગો રદ થવા માંડ્યા, 12000 કરોડના ટુરીઝમ ઉદ્યોગને ફટકો
Published On
By Rajesh Shah
કશ્મીરમાં જે ઘટના બની છે તેને કારણે આખો દેશ હચમચી ગયો છે. પહેલગામમાં બનેલી ઘટનાએ કશ્મીરની સાંસ્કૃતિક વિરાસત અને લાખો...
Opinion
-copy48.jpg)
22 Apr 2025 12:00:15
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકીય ઇતિહાસમાં ગુજરાતની ધરતીએ ઘણા મહાન વ્યક્તિત્વોને જન્મ આપ્યો છે જેમાંથી બે નામ છે લોહપુરુષ સરદાર વલ્લભભાઈ...
Copyright (c) Khabarchhe All Rights Reserved.