PM મોદીની નાગપુર યાત્રા ભાજપ અને સંઘ માટે કેટલી મહત્ત્વની?

નાગપુરમાં અત્યારે ઔરંગઝેબના વિવાદને કારણે હિંસા ફાટી નિકળી છે અને એવા સમયે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ નક્કી થયો છે. પ્રધાનમંત્રી મોદીની નાગપુર મુલાકાત ભાજપ અને રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ બંને માટે મહત્ત્વની છે.

લોકસભા 2024ની ચૂંટણી પછી પહેલાવીર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 30 માર્ચે નાગપુર જવાના છે અને ત્યાં માધવ આય હોસ્પિટલના વિસ્તરણ માટે શિલાન્યાસ કરવાના છે અને એ પછી RSSના નાગપુર હેડક્વાર્ટર પણ જવાના છે અને બંધ બારણે સંઘ પ્રમુખ મોહન ભાગવત અને PM મોદી વચ્ચે બેઠક થઇ શકે છે.

આ બેઠકનું મહત્ત્વ એટલા માટે છે કે છેલ્લાં ઘણા સમયથી ભાજપ અને સંઘના જે સંબંધો છે તે પહેલા જેવા રહ્યા નથી અને બીજું કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષનું નામ પણ નક્કી કરવાનું છે.

Related Posts

Top News

'વ્યાજે રૂપિયા ક્યારેય ન લેતા...' શું ગોવિંદકાકાની સલાહનું પાલન કરવું સરળ છે?

તાજેતરમાં સુરતના ઇન્ડોર સ્ટેડીયમમાં SRK ડાયમંડ કંપની દ્રારા પરિવારોત્સવ 2025ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કંપનીના 61 વર્ષ પુરા...
Gujarat 
'વ્યાજે રૂપિયા ક્યારેય ન લેતા...' શું ગોવિંદકાકાની સલાહનું પાલન કરવું સરળ છે?

મોહમ્મદ અઝહરુદ્દીનને હવે થઇ રહ્યો છે ક્રિકેટ રમવાનો અફસોસ, જાણો શું છે સ્ટેન્ડનો વિવાદ

ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને તેમના સમયના મહાન બેટ્સમેન મોહમ્મદ અઝહરુદ્દીનને હવે પસ્તાવો થાય છે કે, તેઓ ક્રિકેટ રમ્યા...
Sports 
મોહમ્મદ અઝહરુદ્દીનને હવે થઇ રહ્યો છે ક્રિકેટ રમવાનો અફસોસ, જાણો શું છે સ્ટેન્ડનો વિવાદ

પહલગામ આતંકવાદી હુમલાના પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું શું થયેલું

મંગળવારે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં એક મોટો આતંકવાદી હુમલો થયો. બેસરનમાં, આતંકવાદીઓએ પ્રવાસીઓ અને સ્થાનિક લોકો પર અંધાધૂંધ ગોળીબાર...
National 
પહલગામ આતંકવાદી હુમલાના પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું શું થયેલું

આ રાજ્યમાં શાળાના બાળકોને નહીં વેચી શકાય એનર્જી ડ્રિંક અને સ્ટિંગ, આ છે કારણ

પંજાબથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. પંજાબ સરકારે શૈક્ષણિક સંસ્થાઓની 500 મીટરની અંદર અને શાળા-કૉલેજ કેન્ટિનમાં એનર્જી ડ્રિંક્સનું વેચાણ...
National 
આ રાજ્યમાં શાળાના બાળકોને નહીં વેચી શકાય એનર્જી ડ્રિંક અને સ્ટિંગ, આ છે કારણ
Copyright (c) Khabarchhe All Rights Reserved.