- National
- PM મોદીની નાગપુર યાત્રા ભાજપ અને સંઘ માટે કેટલી મહત્ત્વની?
PM મોદીની નાગપુર યાત્રા ભાજપ અને સંઘ માટે કેટલી મહત્ત્વની?
By Khabarchhe
On

નાગપુરમાં અત્યારે ઔરંગઝેબના વિવાદને કારણે હિંસા ફાટી નિકળી છે અને એવા સમયે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ નક્કી થયો છે. પ્રધાનમંત્રી મોદીની નાગપુર મુલાકાત ભાજપ અને રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ બંને માટે મહત્ત્વની છે.
લોકસભા 2024ની ચૂંટણી પછી પહેલાવીર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 30 માર્ચે નાગપુર જવાના છે અને ત્યાં માધવ આય હોસ્પિટલના વિસ્તરણ માટે શિલાન્યાસ કરવાના છે અને એ પછી RSSના નાગપુર હેડક્વાર્ટર પણ જવાના છે અને બંધ બારણે સંઘ પ્રમુખ મોહન ભાગવત અને PM મોદી વચ્ચે બેઠક થઇ શકે છે.
આ બેઠકનું મહત્ત્વ એટલા માટે છે કે છેલ્લાં ઘણા સમયથી ભાજપ અને સંઘના જે સંબંધો છે તે પહેલા જેવા રહ્યા નથી અને બીજું કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષનું નામ પણ નક્કી કરવાનું છે.
Related Posts
Top News
Published On
જયપુર-2ની જિલ્લા ગ્રાહક કોર્ટે વિમલ પાન મસાલાની જાહેરખબરમા દેખાતા બોલિવુડ અભિનેતાઓ શાહરુખ ખાન, અજય દેવગણ અને ટાઇગર...
વિકસિત ભારત @2047 વિઝન અંતર્ગત વિકસિત ભારત યુથ પાર્લામેન્ટ -2025નું આયોજન
Published On
By Dharmesh Kalsariya
સુરત, 26 માર્ચ 2025 – રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકની કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી તથા...
બોલ એવી જગ્યાએ વાગ્યો છે કે... હિન્દી કોમેન્ટ્રી પર વિવાદ શરૂ થઈ? ફેન્સ કંટાળી ગયા, ભજ્જીએ...
Published On
By Kishor Boricha
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025માં ચાલી રહેલી હિન્દી કોમેન્ટ્રી અંગે પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. તાજેતરમાં, એક...
UPI સર્વિસ કેમ થઈ રહી છે ડાઉન, NPCIએ જણાવ્યું કારણ
Published On
By Vidhi Shukla
26 માર્ચે સાંજે 7 વાગ્યે યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (UPI) અચાનક ડાઉન થઈ ગયું. UPI ડાઉન થયા પછી, GPay, PhonePe, Paytm...
Opinion

27 Mar 2025 12:01:40
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના રાજકીય અને સામાજિક ક્ષેત્રમાં ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીમાં જ્યારે પણ સાચી નિષ્ઠા સમર્પણ અને નિરાભિમાની વ્યક્તિત્વની...
Copyright (c) Khabarchhe All Rights Reserved.