PM મોદીની નાગપુર યાત્રા ભાજપ અને સંઘ માટે કેટલી મહત્ત્વની?

નાગપુરમાં અત્યારે ઔરંગઝેબના વિવાદને કારણે હિંસા ફાટી નિકળી છે અને એવા સમયે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ નક્કી થયો છે. પ્રધાનમંત્રી મોદીની નાગપુર મુલાકાત ભાજપ અને રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ બંને માટે મહત્ત્વની છે.

લોકસભા 2024ની ચૂંટણી પછી પહેલાવીર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 30 માર્ચે નાગપુર જવાના છે અને ત્યાં માધવ આય હોસ્પિટલના વિસ્તરણ માટે શિલાન્યાસ કરવાના છે અને એ પછી RSSના નાગપુર હેડક્વાર્ટર પણ જવાના છે અને બંધ બારણે સંઘ પ્રમુખ મોહન ભાગવત અને PM મોદી વચ્ચે બેઠક થઇ શકે છે.

આ બેઠકનું મહત્ત્વ એટલા માટે છે કે છેલ્લાં ઘણા સમયથી ભાજપ અને સંઘના જે સંબંધો છે તે પહેલા જેવા રહ્યા નથી અને બીજું કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષનું નામ પણ નક્કી કરવાનું છે.

Related Posts

Top News

4 લાખ રૂપિયા કિલો કેસર 5 રૂપિયાની વિમલમાં કેવી રીતે? કોર્ટમાં કેસ

જયપુર-2ની જિલ્લા ગ્રાહક કોર્ટે વિમલ પાન મસાલાની જાહેરખબરમા દેખાતા બોલિવુડ અભિનેતાઓ શાહરુખ ખાન, અજય દેવગણ અને ટાઇગર...
National 
4 લાખ રૂપિયા કિલો કેસર 5 રૂપિયાની વિમલમાં કેવી રીતે? કોર્ટમાં કેસ

વિકસિત ભારત @2047 વિઝન અંતર્ગત વિકસિત ભારત યુથ પાર્લામેન્ટ -2025નું આયોજન

સુરત, 26 માર્ચ 2025 – રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકની કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી તથા...
Gujarat 
વિકસિત ભારત @2047 વિઝન અંતર્ગત વિકસિત ભારત યુથ પાર્લામેન્ટ -2025નું આયોજન

બોલ એવી જગ્યાએ વાગ્યો છે કે... હિન્દી કોમેન્ટ્રી પર વિવાદ શરૂ થઈ? ફેન્સ કંટાળી ગયા, ભજ્જીએ...

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025માં ચાલી રહેલી હિન્દી કોમેન્ટ્રી અંગે પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. તાજેતરમાં, એક...
Sports 
બોલ એવી જગ્યાએ વાગ્યો છે કે... હિન્દી કોમેન્ટ્રી પર વિવાદ શરૂ થઈ? ફેન્સ કંટાળી ગયા, ભજ્જીએ...

UPI સર્વિસ કેમ થઈ રહી છે ડાઉન, NPCIએ જણાવ્યું કારણ

26 માર્ચે સાંજે 7 વાગ્યે યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (UPI) અચાનક ડાઉન થઈ ગયું. UPI ડાઉન થયા પછી, GPay, PhonePe, Paytm...
Tech & Auto 
UPI સર્વિસ કેમ થઈ રહી છે ડાઉન, NPCIએ જણાવ્યું કારણ

Opinion

આર.સી.ફળદુ: એક વાલી જેવું વ્યક્તિત્વ અને સમાજનો કોઈ પણ વ્યક્તિ જેમને જઈને મળી શકે આર.સી.ફળદુ: એક વાલી જેવું વ્યક્તિત્વ અને સમાજનો કોઈ પણ વ્યક્તિ જેમને જઈને મળી શકે
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના રાજકીય અને સામાજિક ક્ષેત્રમાં ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીમાં જ્યારે પણ સાચી નિષ્ઠા સમર્પણ અને નિરાભિમાની વ્યક્તિત્વની...
જીવરાજ મહેતા: પહેલા મુખ્યમંત્રી, કોંગ્રેસમાં જૂથબંધી તેમને પણ નડી હતી
હરેન પંડ્યા: હૈયું જ્યાં સુધી ધબક્યું ત્યાં સુધી સમાજ સેવા, ભાજપ અને કાર્યકર્તાઓને સમર્પિત રહ્યું
કિશોરભાઈ વાંકાવાલા ભાજપના એક એવા સુરતી નેતા જે સૌને ગમતા અને સૌના થઈને સુરત માટે કામ કરતા
ગોપાલ ઇટાલિયા: વાયદા અને તોછડી નીંદા વિના વિસાવદરથી ચૂંટણી જીતી બતાવે તો ખરા નેતા બનશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.