રેખા ગુપ્તાના પતિ દિલ્હી સરકાર ચલાવે છે આતિશીનો આરોપ

દિલ્હીના રાજકારણમાં જબરદસ્ત ગરમાટો આવી ગયો છે. પૂર્વ મુખ્યમંત્રી આતિશીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કેટલીક તસ્વીરો શેર કરીને લખ્યું કે દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તના પતિ મનિષ ગુપ્તા દિલ્હી સરકાર ચલાવે છે. ભાજપે વળતો જવાબ આપીને કહ્યું કે, કેજરીવાલ જ્યારે જેલમાં હતા ત્યારે તેમના પત્ની સુનિતા કેજરીવાલ કઇ હેસિયતથી મુખ્યમંત્રીની ખુરશી સંભાળતા હતા?

 આતિશીએ લખ્યું કે, દેશના ઇતિહાસમાં પહેલીવાર એવું જોવા મળ્યું કે એક મુખ્યમંત્રીના પતિ સરકાર સંભાળી રહ્યા છે. શું રેખા ગુપ્તાને સરકારી કામકાજ સંભાળતા આવડતું નથી?

ભાજપે કહ્યું કે પરિવારના લોકો સહયોગ આપે એ રાજકારણમાં સામાન્ય વાત છે. જો કે સવાલ એ છે કે કેજરીવાલની પત્નીએ કર્યું એટલે ભાજપે પણ આવું કરવું જરૂરી છે?

Related Posts

Top News

આ મુદ્દે ઓવૈસીએ કર્યું મોદી સરકારનું સમર્થન, પણ સરકારને એક સવાલ પણ પૂછી લીધો

AIMIMના ચીફ અસદુદ્દીન ઓવૈસીએ પહેલગામ આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાન વિરુદ્ધ કડક કાર્યવાહીની માગ કરી છે અને સિંધુ જળ સંધિને...
National  Politics 
આ મુદ્દે ઓવૈસીએ કર્યું મોદી સરકારનું સમર્થન, પણ સરકારને એક સવાલ પણ પૂછી લીધો

જન્મ થતા જ પૈસા કમાવાનું ચાલુ, 17 મહિનાની ઉંમરે 214 કરોડનો માલિક, આ વર્ષની આવક 11 કરોડ

શું એવું શક્ય છે કે કોઈ વ્યક્તિ જન્મતાની સાથે જ કમાવાનું શરૂ કરી દે, તે પણ એવી રીતે કે...
Business 
જન્મ થતા જ પૈસા કમાવાનું ચાલુ, 17 મહિનાની ઉંમરે 214 કરોડનો માલિક, આ વર્ષની આવક 11 કરોડ

શું પાકિસ્તાની સીમા હૈદરને પણ દેશ છોડવો પડશે? શું કહે છે તેનો વકીલ?

પહેલગામ આતંકવાદી હુમલા બાદ, ભારત સરકારે દ્વારા SAARC દ્વારા પાકિસ્તાનીઓને આપવામાં આવેલા વિઝા રદ કરી દેવામાં આવ્યા છે. પાકિસ્તાની...
National 
શું પાકિસ્તાની સીમા હૈદરને પણ દેશ છોડવો પડશે? શું કહે છે તેનો વકીલ?

‘અષ્ટભુજા શક્તિથી થશે અસૂરોનો નાશ..’, પહેલગામ ઘટના પર મોહન ભાગવત ગુસ્સે

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સરસંઘચાલક મોહન ભાગવતે મુંબઈમાં આયોજિત પંડિત દીનાનાથ મંગેશકરની 83મી પુણ્યતિથિ સમારોહમાં ભાગ લીધો...
National 
‘અષ્ટભુજા શક્તિથી થશે અસૂરોનો નાશ..’, પહેલગામ ઘટના પર મોહન ભાગવત ગુસ્સે
Copyright (c) Khabarchhe All Rights Reserved.