- Business
- ભલે ટ્રમ્પે ટેરિફ નાંખ્યો, લેબગ્રોન ડાયમંડને મોટો ફાયદો થવાનો છે
ભલે ટ્રમ્પે ટેરિફ નાંખ્યો, લેબગ્રોન ડાયમંડને મોટો ફાયદો થવાનો છે
By Khabarchhe
On

ડોનાલ્ડ ટ્રમ્પે ભલે ટેરિફમાં વધારો કર્યો, પરંતુ સુરતના લેબગ્રોન ડાયમંડને મોટો ફાયદો થવાનો છે આ વાત GJEPC રિજિયોનલ ઓફિસ સુરત દ્રારા આયોજિત બાયર સેલર મીટમા આવેલા વિદેશી બાયરોએ કહી હતી. સુરત ડાયમંડ બુર્સ ખાતે આયોજિત ત્રીજી બાયર સેલર મીટમાં 7 દેશોના બાયરો લેબગ્રોન ડાયમંડ ખરીદવા માટે આવ્યા હતા.
ટ્રમ્પની ટેરિફની જાહેરાત પછી પહેલીવાર આ સમીટ મળી હતી. વિદેશી બાયરોએ કહ્યું હતું કે અમે હોંગકોંગ, ચીનની મુલાકાતે ગયા હતા, પરંતુ ત્યાં લેબગ્રોન ડાયમંડ મોંઘા હતા. તેની સરખામણીએ સુરતમાં લેબગ્રોન ડાયમંડ 10 ટકા સસ્તા છે. એક બાયરે કહ્યું કે, ટ્રમ્પના ટેરિફને કારણે નેચરલ ડાયમંડ અને લેબગ્રોન ડાયમંડ સ્ટડેડ જ્વેલરી મોંઘી થશે, પરંતુ લોકો હવે લેબગ્રોન ડાયમંડ જ્વેલરી તરફ વળ્યા છે જેનો ફાયદો સુરતના લેબગ્રોન ડાયમંડને મળશે.
Related Posts
Top News
Published On
AIMIMના ચીફ અસદુદ્દીન ઓવૈસીએ પહેલગામ આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાન વિરુદ્ધ કડક કાર્યવાહીની માગ કરી છે અને સિંધુ જળ સંધિને...
જન્મ થતા જ પૈસા કમાવાનું ચાલુ, 17 મહિનાની ઉંમરે 214 કરોડનો માલિક, આ વર્ષની આવક 11 કરોડ
Published On
By Kishor Boricha
શું એવું શક્ય છે કે કોઈ વ્યક્તિ જન્મતાની સાથે જ કમાવાનું શરૂ કરી દે, તે પણ એવી રીતે કે...
શું પાકિસ્તાની સીમા હૈદરને પણ દેશ છોડવો પડશે? શું કહે છે તેનો વકીલ?
Published On
By Parimal Chaudhary
પહેલગામ આતંકવાદી હુમલા બાદ, ભારત સરકારે દ્વારા SAARC દ્વારા પાકિસ્તાનીઓને આપવામાં આવેલા વિઝા રદ કરી દેવામાં આવ્યા છે. પાકિસ્તાની...
‘અષ્ટભુજા શક્તિથી થશે અસૂરોનો નાશ..’, પહેલગામ ઘટના પર મોહન ભાગવત ગુસ્સે
Published On
By Parimal Chaudhary
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સરસંઘચાલક મોહન ભાગવતે મુંબઈમાં આયોજિત પંડિત દીનાનાથ મંગેશકરની 83મી પુણ્યતિથિ સમારોહમાં ભાગ લીધો...
Opinion
-copy48.jpg)
22 Apr 2025 12:00:15
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકીય ઇતિહાસમાં ગુજરાતની ધરતીએ ઘણા મહાન વ્યક્તિત્વોને જન્મ આપ્યો છે જેમાંથી બે નામ છે લોહપુરુષ સરદાર વલ્લભભાઈ...
Copyright (c) Khabarchhe All Rights Reserved.