બુલડોઝર નીતિનો ગુજરાત ભાજપના જ નેતાએ વિરોધ કર્યો

અસામાજિક તત્વાનો ઘરો પર બુલડોઝર ફેરવીને પરિવારોને બેઘર કરી દેવાની નીતિ સામે ગુજરાત ભાજપના જ એક દિગ્ગજ નેતાએ સવાલ ઉઠાવ્યો છે.અમરેલી ભાજપાના નેતા ડો. ભરત કાનાબારે સોશિયલ મીડિયા પર લખ્યું કે, બુલડોઝર જસ્ટીસ ઇઝ નો જસ્ટીસ.

ડૉ. ભરત કાનાબારે પોસ્ટ કરીને લખ્યું કે,પરિવારોને બેઘર કરવાની વૃત્તિને પરોક્ષ સમર્થન આપનાર આપણે સૌ આપણા ઘરની બારીઓનો એક કાચ તૂટે તો પણ હચમચી જઈએ છીએ. ચોમાસામાં છત પરથી ક્યાંક થોડુંક અમથું પાણી જુવે તો જેમની ઊંઘ હરામ થઈ જાય છે તેવા આપણે સૌ કોઈ ગરીબના ઘર પર છત જ ના રહે તે જોયા પછી પણ નિરાંતે ઊંઘી જઈએ છીએ.

કોઇ વ્યક્તિ ગુનેગાર હોય તો આખા પરિવારને બેઘર કરી દેવાની સજા કેવી રીતે વ્યાજબી ગણાય?

Related Posts

Top News

ED રાહુલ-સોનિયા ગાંધીની પાછળ પડી ગયું

કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની મુશ્કેલી વધે તેવા સમાચાર સામે આવ્યા છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ નેશનલ...
National 
ED રાહુલ-સોનિયા ગાંધીની પાછળ પડી ગયું

દિલ્હીના લોકોએ હવે ઘરના કચરા માટે ચાર્જ ચૂકવવો પડશે

દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશને લોકોના ઘરો અને કોર્મશિયલ પ્રોપર્ટીમાંથી કચરો ભેગો કરવા પર ચાર્જ વસુલવાનું નક્કી કર્યું છે. આ ચાર્જ મિલકત...
National 
દિલ્હીના લોકોએ હવે ઘરના કચરા માટે ચાર્જ ચૂકવવો પડશે

ઓમ બિરલાએ 6 વર્ષ જૂનું વચન પૂરું કર્યું, CRPF જવાનની પુત્રીના લગ્નમાં હાજરી આપી

લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ વર્ષો પહેલા સાંગોદ/કોટા ખાતે સ્વર્ગસ્થ CRPF જવાન હેમરાજ મીણા અને બહાદુર મધુબાલાના લગ્ન સમારોહમાં હાજરી આપી...
National 
ઓમ બિરલાએ 6 વર્ષ જૂનું વચન પૂરું કર્યું, CRPF જવાનની પુત્રીના લગ્નમાં હાજરી આપી

સોનાનો ભાવ વધશે નહીં, નીચે જશે! નિષ્ણાતોના મતે 6 મહિનામાં સોનું 75,000 થશે, જાણો આવું કેમ કહ્યું?

દેશમાં 10 ગ્રામ સોનાનો ભાવ 95000 રૂપિયાથી ઉપર ટ્રેડ થઈ રહ્યો છે. જેમણે સોનામાં રોકાણ કર્યું છે તેઓ ભાવ ઘટવાની...
Business 
સોનાનો ભાવ વધશે નહીં, નીચે જશે! નિષ્ણાતોના મતે 6 મહિનામાં સોનું 75,000 થશે, જાણો આવું કેમ કહ્યું?
Copyright (c) Khabarchhe All Rights Reserved.