- Gujarat
- સુરતની ડાયમંડ કંપનીમાં પાણીમાં દવા કોણે નાંખેલી, શોધવું કેમ છે મુશ્કેલ?
સુરતની ડાયમંડ કંપનીમાં પાણીમાં દવા કોણે નાંખેલી, શોધવું કેમ છે મુશ્કેલ?
By Khabarchhe
On
-copy9.jpg)
સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલી અનભ ડાયમંડ કંપનીના પીવાના પાણીના ફિલ્ટરમાં સેલફોસનું પાઉચ ભેળવી દઇ સામુહિક રીતે રત્નકલાકારોની હત્યાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું. પાણી પીવાને કારણે 118 રત્નકલાકારોને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા, જેમાંથી 6 ICUમાં છે, જો કે, હવે 102 કારીગરોને રજા આપી દેવામાં આવી છે.
કાપોદ્રા પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. નવાઇની વાત એ છે કે અનભ ડાયમંડ કંપનીમાં જ્યાં પાણીનું ફિલ્ટર રાખવામાં આવ્યું છે ત્યાં CCTV જ નથી. થોડે દુર છે, પરંતુ તેમાં ફિલ્ટર આવતું નથી.
પોલીસે ટીમ બનાવીને તપાસ શરૂ કરી છે અને કારીગરોના નિવેદન લેવામાં આવી રહ્યા છે. હજુ સુધી આ અધમ કૃત્ય કોણે કર્યુ તે વાત સામે આવી નથી.
Related Posts
Top News
Published On
પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં વક્ફ કાયદા વિરુદ્ધ ભડકેલી હિંસા બાદ મમતા બેનર્જીની સરકાર સવાલોના ઘેરામાં છે. વિપક્ષી ભારતીય જનતા પાર્ટી (...
CSKના ઓલરાઉન્ડરનો હૃદયસ્પર્શી નિર્ણય, 10 ખેલાડીઓને 70-70 હજાર રૂપિયાની મદદ આપવાની કરી જાહેરાત
Published On
By Parimal Chaudhary
ભારતીય ક્રિકેટ ટીમ અને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના ઓલરાઉન્ડર શિવમ દુબેએ મંગળવારે તામિલનાડુના 10 ઉભરતા યુવા ખેલાડીઓને 70...
હિન્દીને લઈને બે રાજ્યોના CM સામસામે, CM ફડણવીસની CM સ્ટાલિનને શિખામણ!
Published On
By Kishor Boricha
મહારાષ્ટ્રના CM દેવેન્દ્ર ફડણવીસે મંગળવારે તેમના તમિલનાડુના સમકક્ષ CM MK સ્ટાલિન પર વળતો પ્રહાર કરતા તેમને પૂછ્યું કે તેઓ '...
'શસ્ત્ર' ફિલ્મની સ્ટારકાસ્ટ સુરતની મુલાકાતે – 1 મેના રોજ થશે ફિલ્મ રીલીઝ!
Published On
By Dharmesh Kalsariya
સુરત: ગુજરાતી સિનેમાને નવી દિશા આપતી થ્રિલર ફિલ્મ "શસ્ત્ર" 1લી મે ૨૦૨૫, એટલે કે ગુજરાત સ્થાપના દિનના પાવન પ્રસંગે રિલીઝ...
Opinion
-copy48.jpg)
22 Apr 2025 12:00:15
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકીય ઇતિહાસમાં ગુજરાતની ધરતીએ ઘણા મહાન વ્યક્તિત્વોને જન્મ આપ્યો છે જેમાંથી બે નામ છે લોહપુરુષ સરદાર વલ્લભભાઈ...
Copyright (c) Khabarchhe All Rights Reserved.