WHOનો ચોંકાવનારો રિપોર્ટ, દેશમાં આટલા કરોડ લોકો આળસુ છે

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) એ NGO ર્સ્પોટસ એન્ડ સોસાયટી એક્સેલેટરરના સહયોગથી એક સર્વે બહાર પાડ્યો છે. રમત ગમત અને શારિરિક પ્રવૃતિઓ માટેનો આ પહેલા રાષ્ટ્રીય સર્વે છે. આ સર્વેમાં કહેવામાં આવ્યું છે કે, ભારતમાં 20 કરોડ લોકો નિષ્ક્રીય જીવન જીવી રહ્યા છે અને તેમાં પણ શહેરમાં રહેતી છોકરીઓ સૌથી વધારે પ્રભાવિત થઇ રહી છે.

લોકો નિયમિત કસરત કરતા નથી, ખાણી પાણીની ખોટી જીવન શૈલી, કેટલીક ખરાબ આદતોને કારણે નિષ્ક્રીય લોકોની સંખ્યા વધી છે. છોકરીઓ સલામતી અને મેદાનમાં મર્યાદિત એન્ટ્રીને કારણે નિષક્રીય થઇ ગઇ છે.

WHOએ કહ્યું છે કે, પુખ્તવયના લોકોણે સપ્તાહમાં 150 મિનિટ નિયમિત કસરત કરવી જોઇએ અને બાળકો અને કિશોરોએ દરરોજ 1 કલાક કસરત માટે ફાળવવો જોઇએ. 

Related Posts

Top News

હીટવેવથી બાળકોને બચાવવા શિક્ષણ વિભાગે રાજ્યની તમામ શાળાઓને આ સૂચના આપી

ગુજરાતમાં છેલ્લાં કેટલાંક દિવસોથી આકરી ગરમી પડી રહી  છે, હીટવેવની સ્થિતિ છે. ભયંકર ગરમી અને લૂથી લોકો પરેશાન છે....
Education 
હીટવેવથી બાળકોને બચાવવા શિક્ષણ વિભાગે રાજ્યની તમામ શાળાઓને આ સૂચના આપી

બુલડોઝર નીતિનો ગુજરાત ભાજપના જ નેતાએ વિરોધ કર્યો

અસામાજિક તત્વાનો ઘરો પર બુલડોઝર ફેરવીને પરિવારોને બેઘર કરી દેવાની નીતિ સામે ગુજરાત ભાજપના જ એક દિગ્ગજ નેતાએ સવાલ ઉઠાવ્યો...
Gujarat 
બુલડોઝર નીતિનો ગુજરાત ભાજપના જ નેતાએ વિરોધ કર્યો

નીચે જતા બજારમાં શું કરવું જોઈએ? રોકાણના ધોવાણને કેવી રીતે અટકાવવું? જાણો સમસ્યાનો ઉકેલ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા અમેરિકાના વેપાર ભાગીદારો પર આકરા સમાન પ્રકારના ટેરિફને કારણે વિશ્વભરના શેરબજારોમાં ભારે ઘટાડો થયો છે....
Business 
નીચે જતા બજારમાં શું કરવું જોઈએ? રોકાણના ધોવાણને કેવી રીતે અટકાવવું? જાણો સમસ્યાનો ઉકેલ

સમય ક્યારેય કોઈના અનુકૂળ નથી હોતો, એને આપણા અનુકૂળ બનાવવો પડતો હોય છે

(ઉત્કર્ષ પટેલ) સમયની વાત અને સમયને સમજી લઈને ચાલીએને તો વાત અનેરી. સમય અને સફડતાના તાલમેલને સમજવા માટે ઉદાહરણ...
Opinion 
સમય ક્યારેય કોઈના અનુકૂળ નથી હોતો, એને આપણા અનુકૂળ બનાવવો પડતો હોય છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.