- Health
- WHOનો ચોંકાવનારો રિપોર્ટ, દેશમાં આટલા કરોડ લોકો આળસુ છે
WHOનો ચોંકાવનારો રિપોર્ટ, દેશમાં આટલા કરોડ લોકો આળસુ છે
By Khabarchhe
On

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) એ NGO ર્સ્પોટસ એન્ડ સોસાયટી એક્સેલેટરરના સહયોગથી એક સર્વે બહાર પાડ્યો છે. રમત ગમત અને શારિરિક પ્રવૃતિઓ માટેનો આ પહેલા રાષ્ટ્રીય સર્વે છે. આ સર્વેમાં કહેવામાં આવ્યું છે કે, ભારતમાં 20 કરોડ લોકો નિષ્ક્રીય જીવન જીવી રહ્યા છે અને તેમાં પણ શહેરમાં રહેતી છોકરીઓ સૌથી વધારે પ્રભાવિત થઇ રહી છે.
લોકો નિયમિત કસરત કરતા નથી, ખાણી પાણીની ખોટી જીવન શૈલી, કેટલીક ખરાબ આદતોને કારણે નિષ્ક્રીય લોકોની સંખ્યા વધી છે. છોકરીઓ સલામતી અને મેદાનમાં મર્યાદિત એન્ટ્રીને કારણે નિષક્રીય થઇ ગઇ છે.
WHOએ કહ્યું છે કે, પુખ્તવયના લોકોણે સપ્તાહમાં 150 મિનિટ નિયમિત કસરત કરવી જોઇએ અને બાળકો અને કિશોરોએ દરરોજ 1 કલાક કસરત માટે ફાળવવો જોઇએ.
Related Posts
Top News
Published On
ગુજરાતમાં છેલ્લાં કેટલાંક દિવસોથી આકરી ગરમી પડી રહી છે, હીટવેવની સ્થિતિ છે. ભયંકર ગરમી અને લૂથી લોકો પરેશાન છે....
બુલડોઝર નીતિનો ગુજરાત ભાજપના જ નેતાએ વિરોધ કર્યો
Published On
By Nilesh Parmar
અસામાજિક તત્વાનો ઘરો પર બુલડોઝર ફેરવીને પરિવારોને બેઘર કરી દેવાની નીતિ સામે ગુજરાત ભાજપના જ એક દિગ્ગજ નેતાએ સવાલ ઉઠાવ્યો...
નીચે જતા બજારમાં શું કરવું જોઈએ? રોકાણના ધોવાણને કેવી રીતે અટકાવવું? જાણો સમસ્યાનો ઉકેલ
Published On
By Kishor Boricha
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા અમેરિકાના વેપાર ભાગીદારો પર આકરા સમાન પ્રકારના ટેરિફને કારણે વિશ્વભરના શેરબજારોમાં ભારે ઘટાડો થયો છે....
સમય ક્યારેય કોઈના અનુકૂળ નથી હોતો, એને આપણા અનુકૂળ બનાવવો પડતો હોય છે
Published On
By Nilesh Parmar
(ઉત્કર્ષ પટેલ) સમયની વાત અને સમયને સમજી લઈને ચાલીએને તો વાત અનેરી. સમય અને સફડતાના તાલમેલને સમજવા માટે ઉદાહરણ...
Opinion
-copy-recovered3.jpg)
07 Apr 2025 17:37:01
(ઉત્કર્ષ પટેલ) સમયની વાત અને સમયને સમજી લઈને ચાલીએને તો વાત અનેરી. સમય અને સફડતાના તાલમેલને સમજવા માટે ઉદાહરણ રૂપ...
Copyright (c) Khabarchhe All Rights Reserved.