રતન ટાટાની એવી લવ સ્ટોરી હતી જેને કારણે આજીવન કુંવારા રહ્યા

દેશના સન્માનીય ઉદ્યોગપતિ અને ટાટા ગ્રુપના ચેરમેન એમિરેટ્સ રતન ટાટાએ બુધવારે આ દુનિયામાંથી વિદાય લઇ લીધી. રતન ટાટા આજીવન કુંવારા રહ્યા હતા, પરંતુ તેમની લવ સ્ટોરી પણ જાણીતી છે.

બોલિવુડ અભિનેત્રી સીમી ગરેવાલના એક ટોક શોમાં રતન ટાટાએ પોતાની લવ સ્ટોરી વિશે વાત કરી હતી. રતન ટાટા જ્યારે લોસએંજિલસમાં હતા ત્યારે તેમને એક અમેરિકન છોકરી સાથે પ્રેમ થઇ ગયો હતો. ટાટા આ છોકરી સાથે લગ્ન પણ કરવાના હતા. પરંતુ એ દરમિયાન ભારતમાં રતન ટાટાના દાદી બિમાર પડ્યા અને તેમણે ભારત આવવું પડ્યું . એ સમયે 1962માં ભારત અને ચીન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું એટલે રતન ટાટાના માતા-પિતાએ પ્રેમિકાને ભારત લાવવાની ના પાડી. એ પછી રતન ટાટા અને અમેરિકન છોકરી વચ્ચે સંબંધો તુટી ગયા.

આ સિવાય રતન ટાટાને સીમી ગરેવાલ સાથે પણ પ્રેમ હતો. આ વાત સીમીએ એક ઇન્ટરવ્યૂમાં કરી હતી. તેણીએ કહ્યું હતું કે, હું અને રતન પ્રેમમાં હતા અને લગ્ન કરવાના હતા, પરંતુ કોઇક કારણોસર વાત ન બની.

Related Posts

Top News

ATMમાંથી પૈસા ઉપાડવાનું થશે હવે મોંઘુ, RBIએ 2 રૂપિયા ચાર્જ વધાર્યો

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ એક નોટિફિકેશન જારી કરીને ATM ટ્રાન્ઝેકશમાં ઇન્ટરેચેંજ ફી વધારવાના નિર્ણયની જાહેરાત કરી છે જે 1 મે...
Business 
ATMમાંથી પૈસા ઉપાડવાનું થશે હવે મોંઘુ, RBIએ 2 રૂપિયા ચાર્જ વધાર્યો

‘આ લોકોને બહાર કરી દેવામાં આવશે..’, વન ટાઇમ ઇલેક્શન પર ઉદ્ધવ ઠાકરેએ કેમ કહી આ વાત?

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ફરી એક વખત કેન્દ્ર સરકારને ઘેરી છે. તેમણે શનિવારે એક સાથે ચૂંટણી કરાવવા પર ભાર...
National  Politics 
‘આ લોકોને બહાર કરી દેવામાં આવશે..’, વન ટાઇમ ઇલેક્શન પર ઉદ્ધવ ઠાકરેએ કેમ કહી આ વાત?

કોણ છે IAS સુજાતા કાર્તિકેયન? જેમના VRS લેવાથી આખા રાજ્યની રાજનીતિમાં મચી ગયો હાહાકાર

ઓડિશાના સીનિયર IAS અધિકારી સુજાતા કાર્તિકેયને વોલન્ટરી રિટાયરમેન્ટ (VRS) લઇ લીધું છે. કેન્દ્ર સરકારે તેમની દરખાસ્ત મંજૂર કરી લીધી...
National 
કોણ છે IAS સુજાતા કાર્તિકેયન? જેમના VRS લેવાથી આખા રાજ્યની રાજનીતિમાં મચી ગયો હાહાકાર

રોડ પર નમાઝ નહીં...ના નિર્ણય પર ફારૂકી થયો ગુસ્સે, કહ્યું- ‘શું રસ્તાઓ પર હવે તહેવાર નહીં ઉજવાય?’

કોમેડિયન અને બિગ બોસ 17ના વિજેતા મુનાવર ફારુકી ઘણીવાર તેમના કોમેડી અને બેફામ નિવેદનો માટે સમાચારમાં રહે છે. તે...
Entertainment 
રોડ પર નમાઝ નહીં...ના નિર્ણય પર ફારૂકી થયો ગુસ્સે, કહ્યું- ‘શું રસ્તાઓ પર હવે તહેવાર નહીં ઉજવાય?’
Copyright (c) Khabarchhe All Rights Reserved.