મહારાણા પ્રતાપના વશંજ અરવિંદ સિંહનું નિધન, 50000 કરોડની સંપત્તિ છોડી ગયા

રાજસ્થાનના ઉદયપુરના પૂર્વ રાજ પરિવારના સભ્ય અને મહારાણા પ્રતાપના વશંજ અરવિંદ મેવાડનું 16 માર્ચ, રવિવારે નિધન થયું છે. તેમની અંતિમ યાત્રા 17 માર્ચ, સોમવારે સવારે 11 વાગ્યે સિટી પેલેસથી નિકળશે. એ પહેલાં તેમનો પાર્થિવદેવ સવારે 7 વાગ્યે લોકો માટે ખુલ્લો મુકાશે. મેવાડ તેમની પાછળ 50,000 કરોડ રૂપિયાની સંપત્તિ છોડી ગયા છે. તેમને 2 દીકરી અને 1 દીકરો છે.

અરવિંદ સિંહ મેવાડે 80 વર્ષની વયે ઉદયપુરના સિટી પેલેસમાં અંતિમ શ્વાસ લીધા. તેઓ શંભુ નિવાસમા રહેતા હતા અને લાંબા સમયથી બિમાર હતા.

અરવિંદ સિંહ મેવાડનું ઉદયપુરના ડેવલપમેન્ટમાં મોટું યોગદાન હતું, ખાસ કરીને ટુરીઝમ ક્ષેત્રમાં.ડેસ્ટીનેશન વેડીંગ શરૂ કરાવવાનો શ્રેય તેમને આપવામાં આવે છે. અરવિંદ સિંહ રાજસ્થાનમાં શ્રીજી હુજુર તરીકે જાણીતા હતા.

Related Posts

Top News

રવિ શાસ્ત્રીના મતે ભારત માટે ડેબ્યૂ કરશે IPLના આ 4 સુપરસ્ટાર બેટ્સમેન

IPL હંમેશાં યુવાનો માટે એક મોટું મંચ રહ્યું છે. આ લીગમાં રમીને, ઘણા ખેલાડીઓ ભારત માટે ડેબ્યૂ કરી ચૂક્યા...
Sports 
રવિ શાસ્ત્રીના મતે ભારત માટે ડેબ્યૂ કરશે IPLના આ 4 સુપરસ્ટાર બેટ્સમેન

પહેલગામના દિવંગતોને શ્રદ્ધાંજલિ આપીને તરત ભાજપ મહિલા મોર્ચાએ બર્થડે ઉજવી

પહેલગામની ઘટનાથી આખો દેશ દુખી છે અને લોકો શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. પરંતુ રાજકોટમાં ભાજપ મહિલા મોર્ચાએ જે કર્યુ તેને...
Gujarat 
પહેલગામના દિવંગતોને શ્રદ્ધાંજલિ આપીને તરત ભાજપ મહિલા મોર્ચાએ બર્થડે ઉજવી

'યુદ્ધની કોઈ જરૂર નથી...', CMનું નિવેદન પાકિસ્તાની મીડિયામાં છવાયું, BJP કહે- આને પાકિસ્તાન રત્ન આપો

પહેલગામ આતંકવાદી હુમલા પર ભારતનો જવાબ કેટલો મજબૂત હોવો જોઈએ તે અંગે પત્રકારો દ્વારા પૂછવામાં આવતા, કર્ણાટકના CM સિદ્ધારમૈયાએ...
National 
'યુદ્ધની કોઈ જરૂર નથી...', CMનું નિવેદન પાકિસ્તાની મીડિયામાં છવાયું, BJP કહે- આને પાકિસ્તાન રત્ન આપો

કેરળ હાઇકોર્ટે કેમ કહ્યું- મહિલાની દરેક વાત માનવી યોગ્ય નથી

એક મહત્વપૂર્ણ આદેશમાં, કેરળ હાઈકોર્ટે કહ્યું છે કે ફોજદારી કેસોમાં, ખાસ કરીને જાતીય ગુનાઓમાં, ફરિયાદી દ્વારા આપવામાં...
National 
કેરળ હાઇકોર્ટે કેમ કહ્યું- મહિલાની દરેક વાત માનવી યોગ્ય નથી
Copyright (c) Khabarchhe All Rights Reserved.