બે લાખનું દેવું માફ કરવા ગુજરાત સરકાર ખેડૂતો માટે જાહેરાત કરે તેવી શક્યતા

PC: Khabarchhe.com

કોંગ્રેસની ખેડૂત રેલી અને હાર્દિક પટેલના ખેડૂતના દેવા માફ કરવાના અસરકારક આંદોલનો બાદ ભાજપની રૂપાણી સરકાર પર આખરે દબાણ આવ્યું છે. ખેડૂતો માટે સરકાર બે દિવસમાં જાહેરાત કરવાનો પ્લાન તૈયાર કરવાની ફરજ પડી છે. નાણાપ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે કોંગ્રેસની આજે રેલી છે. એક બે દિવસમાં વિધાનસભા સત્ર પછી જાહેરાત કરશે. એવું અનુમાન છે કે સરકાર ગરીબ ખેડૂતોના દેવા નાબુદ કરવાની જાહેરાત કરશે. જેમના પર રૂ. 2 લાખનું દેવું છે તેમનું દેવું માફ કરે એવી શક્યતા નાણાં વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp